VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની ‘ગાંધી સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો

ગૃહપ્રધાન અમિત શાહે હૈદરપુરના રામલીલા મેદાનથી ભાજપની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ હવે 30 જાન્યુઆરી 2020 સુધી ભાજપના લાખો કાર્યકરો ઘરે ઘરે જઈને ગાંધીજીના મૂલ્યો અને સ્વચ્છતાનો સંદેશ પાઠવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]

VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની 'ગાંધી સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરાવ્યો
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 5:51 AM

ગૃહપ્રધાન અમિત શાહે હૈદરપુરના રામલીલા મેદાનથી ભાજપની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ હવે 30 જાન્યુઆરી 2020 સુધી ભાજપના લાખો કાર્યકરો ઘરે ઘરે જઈને ગાંધીજીના મૂલ્યો અને સ્વચ્છતાનો સંદેશ પાઠવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

15-15 કિલોમીટરની પદયાત્રા કરીને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહે “મનમાં બાપુ” નામથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા કહ્યું કે- વડાપ્રધાન મોદી પહેલા એવા વડાપ્રધાન છે, જેમણે સ્વચ્છતાનું આંદોલન ચલાવ્યું. ઘરે ઘરે શૌચાલય બનાવ્યા અને નાના બાળકોને પણ સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેની સાથે જ તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે મહિલાઓને સૂચન કર્યું હતું કે તેઓ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળે અને ઘરમાં એક થેલો વસાવી લે. કારણ કે પ્લાસ્ટિકના ઉપયોગથી પૃથ્વી અને દેશને મોટું નુક્સાન થઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">