Himachal Pradesh: ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તબાહી, 50 લોકોના થયા મોત, સ્વતંત્રતા દિવસની ઉજવણી સાદાઈથી થશે

હિમાચલના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આપત્તિના કારણે રાજ્યમાં 752 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં વાદળ ફાટતા બે મકાનોનું ધોવાણ થયું છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે.

Himachal Pradesh: ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તબાહી, 50 લોકોના થયા મોત, સ્વતંત્રતા દિવસની ઉજવણી સાદાઈથી થશે
Himachal Pradesh - Landslide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 7:48 PM

હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે તબાહી મચી છે. રાજ્યમાં અલગ-અલગ ઘટનાઓમાં 31 લોકોના મોત થયા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરના કાટમાળ નીચે અનેક લોકોના દટાઈ જવાની આશંકા છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે, સમર હિલ વિસ્તારમાં એક શિવ મંદિર અને ફાગલી વિસ્તારમાં અન્ય જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થયું હતું. ફાગલી વિસ્તારમાં અનેક મકાનો કાદવમાં દટાયા છે.

કાર્યક્રમમાં માત્ર ત્રિરંગો જ ફરકાવવામાં આવશે

આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે તેથી હિમાચલ પ્રદેશમાં આ દિવસ નિમિત્તે યોજાનાર સરકારી કાર્યક્રમોમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં હોય. સમારંભમાં માત્ર ત્રિરંગો જ ફરકાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયેલા મોતને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, NDRFના જવાનો સ્થાનિક પ્રશાસન સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલ જાનહાનિ અત્યંત દુઃખદ છે.

દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા

હિમાચલના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આપત્તિના કારણે રાજ્યમાં 752 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં વાદળ ફાટતા બે મકાનોનું ધોવાણ થયું છે. સાથે જ આ દુર્ઘટનામાં 6 લોકોનો બચાવ થયો જ્યારે 7 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, વાદળ ફાટ્યુ, વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ બંધ, તસવીરોમાં જુઓ તબાહી

મંગળવારે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ચેતવણીઓ માટે ચાર કલર કોડનો ઉપયોગ કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">