લાચારી! ઈંદૌરમાં વ્યક્તિનું કોરોનાથી મોત, ચીનથી પત્નીએ વીડિયો કોલ પર આપી અંતિમ વિદાઈ

કોરોનાએ લોકોને લાચાર બનાવી દીધા છે. લોકો એટલા મજબૂર છે કે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર પણ કરી નથી શક્તા. તેવો જ એક મામલો મધ્યપ્રદેશના ઈંદૌરથી સામે આવ્યો છે.

લાચારી! ઈંદૌરમાં વ્યક્તિનું કોરોનાથી મોત, ચીનથી પત્નીએ વીડિયો કોલ પર આપી અંતિમ વિદાઈ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 21, 2021 | 6:15 PM

કોરોનાએ લોકોને લાચાર બનાવી દીધા છે. લોકો એટલા મજબૂર છે કે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર પણ કરી નથી શક્તા. તેવો જ એક મામલો મધ્યપ્રદેશના ઈંદૌરથી સામે આવ્યો છે. ચીનની એક બેંકમાં કામ કરતા વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું. મૃતકના પિતાનું પણ કોરોનાને કારણે મોત થયુ હતુ, જે બાદ તે પોતાની માતાની સાર સંભાળ રાખવા માટે ભારત રોકાઈ ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યુ કે 40 વર્ષના મનોજના મૃત દેહને મંગળવારે અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. મનોજની પત્ની પાસેથી મંજૂરી લીધા બાદ એક વોલેન્ટિયરે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન મનોજનો આખો પરિવાર ચીનથી ઓનલાઈન તેમના અંતિમ સંસ્કારને જોઈ રહ્યા હતા. એસ.પી પ્રશાંત ચૌબેએ જણાવ્યુ કે મનોજ પોતાની માતાનું ધ્યાન રાખવા માટે ભારતમાં રોકાયેલા હતા. તેઓ પણ કોરોના સંક્રમિત થઈ જતા તેમને અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત બગડતી ગઈ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસ અને સમાજ સેવકોએ નિભાવી ફરજ

સોમવારે મનોજ કોરોના સામેની લડાઈ હારી ગયા. તેમના પરિવારને જાણ કરવામાં આવી, પરંતુ કોરોનાને કારણે તેમનો મૃતદેહ ચીન મોકલી ન શકાયો. તેવામાં તેમની પત્નીએ એક મિત્ર થકી તેમના અંતિમ સંસ્કાર માટે સંપર્ક કર્યો. મળતી માહિતી અનુસાર મનોજના મિત્રએ ઈંદૌરની એક સમાજસેવી સંસ્થાનો સંપર્ક કર્યો.

ત્યારબાદ આ સંસ્થાએ એડીએમ રાજેશ રાઠૌર અને એડિશનલ એસપી પ્રશાંત ચૌબેને આ જાણકારી આપી. પોલીસે બાબતની ગંભીરતા સમજીને કોરોના પ્રોટોકોલ અંતર્ગત મનોજના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી અને મનોજની પત્નીએ વીડિયો કોલ પર તેમને અંતિમ વિદાઈ આપી.

આ પણ વાંચો: Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">