Uttarakhand Rain Alert: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, એલર્ટ વચ્ચે ચારધામ યાત્રાએ યાત્રાળુઓ ઉમટ્યા

ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે. ભારે હિમવર્ષા પછી પણ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે.

Uttarakhand Rain Alert: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, એલર્ટ વચ્ચે ચારધામ યાત્રાએ યાત્રાળુઓ ઉમટ્યા
Heavy rains forecast in many parts of UttarakhandImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 12:32 PM

આ સમયે દેશના કેટલાક ભાગમાં અતિ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રસ્ત છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પર્વતીય વિસ્તારોના હવામાનમાં (weather) અચાનક પલટો આવ્યો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે ઉત્તરાખંડમાં (Uttarakhand) ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનની (Uttarakhand Weather Update) ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

છેલ્લા કેટલાક દિવસોથી 15,000 ફૂટની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થઈ રહી છે. હેમકુંડ સાહિબમાં રવિવારથી હવામાન ખરાબ થઈ ગયું છે. ત્યાં સતત હિમવર્ષા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે હેમકુંડ સાહેબના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બદ્રીનાથ ધામની વાત કરીએ તો ત્યાં પણ ગઈકાલે બપોરથી થયેલા વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. નીલકંઠ પર્વત અને નર નારાયણ પર્વત પર દરરોજ બરફ પડી રહ્યો છે. બદ્રીનાથ ધામમાં આગામી થોડા દિવસો સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના એલર્ટ બાદ વિભાગો સતર્ક છે, કારણ કે ચાર ધામની યાત્રાએ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા છે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારેયના દર્શન કરી ચુક્યા છે અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો સતત મેળાવડો જોવા મળી રહ્યો છે.

વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ

આ સાથે જ બલદુણા બ્રિજ અને લાંમ્બગઢ પાસેનો રસ્તો બંધ થઈ જવાની શક્યતા છે, કારણ કે હળવા વરસાદમાં જ અહીં ઉપરથી પથ્થરો પડી રહ્યા છે. આ અંગે પ્રશાસને NHને સ્થળ પર JCB મશીનો તહેનાત કરવા સૂચના આપી છે. રોડ બ્લોક થાય તો તાત્કાલિક સ્થળ પર કામ શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

કેદારનાથમાં સવારથી વરસાદ અને હિમવર્ષા

સોમવારે સવારથી જ કેદારનાથ ધામમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે ત્યાં ઠંડી વધી ગઈ છે, પરંતુ ખરાબ હવામાન અને કડકડતી ઠંડી છતાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચી રહ્યા છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">