કેન્દ્ર સરકારે લીધેલા લૉકડાઉન લંબાવાના નિર્ણયને ઉદ્યોગકારો અને વેપારીઓએ આવકાર્યો, લૉકડાઉનથી કોરોના સામે મળશે સફળતા
કેન્દ્ર સરકાર દ્વારા 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી કોરોના સામે લડવામાં મોટી સફળતા મળશે. આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]
કેન્દ્ર સરકાર દ્વારા 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી કોરોના સામે લડવામાં મોટી સફળતા મળશે.
આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો