ગુજરાતમાં 40થી વધુ IPS ઓફિસરની બદલીના એંધાણ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા-એજન્સીઓને મજબૂત કરવા માટે નિર્ણય

ગુજરાતમાં 40થી વધુ આઈ.પી.એસ અધિકારીઓની બદલી ટૂંક સમયમાં થઇ શકે છે. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ રઘવાયું થયેલુ પાકિસ્તાન ગુજરાતને ગોરીલ્લા વોરમાં કોઇ રીતે નુકશાન ન પહોંચાડે માટે રાજ્યની દરિયાઇ અને જમીની સરહદના જિલ્લા તથા એજન્સીઓને મજબૂત કરવા આ નિર્ણય ટુંકમાં લેવાશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

ગુજરાતમાં 40થી વધુ IPS ઓફિસરની બદલીના એંધાણ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા-એજન્સીઓને મજબૂત કરવા માટે નિર્ણય
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 04, 2019 | 12:27 PM

ગુજરાતમાં 40થી વધુ આઈ.પી.એસ અધિકારીઓની બદલી ટૂંક સમયમાં થઇ શકે છે. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ રઘવાયું થયેલુ પાકિસ્તાન ગુજરાતને ગોરીલ્લા વોરમાં કોઇ રીતે નુકશાન ન પહોંચાડે માટે રાજ્યની દરિયાઇ અને જમીની સરહદના જિલ્લા તથા એજન્સીઓને મજબૂત કરવા આ નિર્ણય ટુંકમાં લેવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રતીકાત્મક તસવીર

આ પણ વાંચો :  નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

હાલ દરિયાઇ સુરક્ષા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. મરીન ટાસ્કફોર્સનો હવાલો હાલ રાજ્યની એ.ટી.એસના ડી.આઈ.જી હિમાંશુ શુક્લા સંભાળી રહ્યાં છે. શુક્લા પાસે ગુજરાત એ.ટી.એસની મહત્વની જવાબદારી હોય તેમનો ભાર હળવો કરવા મરીન ટાસ્કફોર્સ અને કોસ્ટ ગાર્ડના નવા બે એસ.પીની નિમણૂંક કરવા સરકારે મંજૂરી આપી દીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ગુજરાત પોલીસ છેલ્લા એક દાયકામાં જમીન પર મજબૂત પકડ બનાવામાં સફળ રહી છે. પડકાર 1600 કીમી લાંબા દરિયાનો છે. કારણ દુશ્મન દેશ પાકિસ્તાનની દરિયાઇ સીમા પણ ગુજરાતને સ્પર્શીને આવેલી છે અને દરિયામાં હજારોની સંખ્યામાં ફરતી માછીમારોની બોટને તપાસવી શક્ય નથી. જેનો ગેરલાભ આતંવાદીઓ ઉઠાવી શકે છે..!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દરિયાઇ સુરક્ષા ઉપરાંત સરહદી જિલ્લા પાટણ અને બનાસકાંઠાના આઇ.પી.એસ યુગલની દિલ્હીમાં નિમણૂંક બાદ બન્ને જિલ્લા ખાલી પડ્યાં છે. સરહદી વિસ્તારના કારણે અહીં પણ સિનિયર આઈ.પી.એસની નિમણૂંક અપાશે. આ ઉપરાંત સુરત શહેરની પણ કમિશનરની જગ્યા હાલ ચાર્જમાં છે.

હવે આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન સાથે ટ્રાન્સફર અપાતા તેમની આઈ.બીની અતિ મહત્વની જગ્યા ખાલી પડશે. આ ઉપરાંત સતિષ શર્મા, જે.કે ભટ્ટ, મોહન ઝા સિહત રીટાયર્ડ થયેલા છ આઈ.પી.એસની જગ્યા પણ ભરાશે. આમ 40 જગ્યાઓ પર આઈ.પી.એસની ટૂંકમાં ટ્રાન્સફર થઇ શકે છે.

(અહેવાલ-  મિહિર ભટ્ટ, ટીવી નાઈન, અમદાવાદ)

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">