18 લાખ 82 હજાર 229 દીવા….મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં બન્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 20 હજાર સ્વંયસેવકોની મહેનત રંગ લાગી
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની મહાશિવરાત્રિની ઊજવણી દુનિયાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે શનિવારે સાંજે 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
મહાશિવરાત્રિ પર આખું ભારત શિવ ભક્તિમાં લીન થઈ ગયું હતું. ભારતના લગભગ દરેક રાજ્યમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તે બધા વચ્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની મહાશિવરાત્રિની ઊજવણી દુનિયાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે શનિવારે સાંજે 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડના જજ સ્વન્પિલ ડાંગરિકરે જણાવ્યું હતું કે, તેલના દીવાઓનું સૌથી મોટું પ્રદર્શન કરવાનો રેકોર્ડ ગયા વર્ષે દીવાળી પર ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બન્યો હતો. તે સમયે 15.76 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આજે ઉજ્જૈનમાં આ રેકોર્ડ તૂટ્યો છે અને 18.8 દીવા પ્રગટવવાનો નવો રેકોર્ડ બન્યો છે.
ઉજ્જૈનમાં બન્યો મહા ‘રેકોર્ડ’
आज महाशिवरात्रि का पावन पर्व है। भगवान महाकाल की कृपा बरस रही है। 18 लाख 82 हजार 229 दीपक जलाकर उज्जैन की जनता ने नया विश्व रिकॉर्ड बनाया है।
उज्जैन में महाशिवरात्रि के पावन पर्व पर दीप प्रज्वलित कर “शिव ज्योति अर्पणम: 2023” कार्यक्रम का शुभारंभ किया। https://t.co/VbwJ6hu8PB https://t.co/uwV783ZttI pic.twitter.com/HWCv2yjLNB
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 18, 2023
#WATCH | Madhya Pradesh: Ujjain witnesses laser show, bursting of firecrackers and music at the ‘Shiv Jyoti Arpanam 2023’, on the occasion of #Mahashivratri pic.twitter.com/9QjL7CUMyu
— ANI (@ANI) February 18, 2023
ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આ દીપ પ્રગટાવવાની સાથે સાથે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવારજ સિંહ ચૌહાણ પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા. તેમણે જ 18,82,229 દીવા પ્રગટાવવાના ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફિકેટ સ્વીકાર્યું હતું. આ અવસર પર સરકારના ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
“शिव ज्योति अर्पणम: 2023” कार्यक्रम में साथी श्री @DrMohanYadav51 जी, श्री @mlaujjain जी, श्री @bjpanilfirojiya जी, श्री @iMukeshTatwal जी, श्री @BJP_DrJatiya जी एवं अन्य गणमान्य जनप्रतिनिधि एवं नागरिक उपस्थित रहे। pic.twitter.com/eTulOWe1AG
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 18, 2023
।। हर हर महादेव ।।
असंख्य रश्मियों के प्रकाश से प्रदीप्त उज्जयिनी की शोभा और सौंदर्य अवर्णित है। महाकाल महाराज की साक्षात कृपा यहाँ बरस रही है।
लाखों प्रकाश दीपों की मनभावन ज्योतिर्मयता से सनातन संस्कृति का कोना-कोना आलोकित हो रहा है। #MahaShivaratri pic.twitter.com/pxjs7HNQC5
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 18, 2023
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगंबराय तस्मै न काराय नमः शिवायः॥#MahaShivaratri पर्व पर उज्जयिनी की अद्भुत छटा और भगवान महाकाल की अलौकिक छवि के दर्शन कर अंतर्मन दिव्य ऊर्जा से आलोकित हो उठा।
आदियोगी,अनादिदेव की अमृतमयी कृपा ऐसे ही बरसती रहे। pic.twitter.com/iOu75mMldK
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 18, 2023
।। हर हर महादेव ।।
असंख्य रश्मियों के प्रकाश से प्रदीप्त उज्जयिनी की शोभा और सौंदर्य अवर्णित है। महाकाल महाराज की साक्षात कृपा यहाँ बरस रही है।
लाखों प्रकाश दीपों की मनभावन ज्योतिर्मयता से सनातन संस्कृति का कोना-कोना आलोकित हो रहा है। #MahaShivaratri pic.twitter.com/pxjs7HNQC5
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 18, 2023
20 હજાર સ્વંયસેવકોની મહેનત રંગ લાવી
સ્થાનિક અધિકારીઓ મુજબ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે 21 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય હતું. જેમાં 20 હજાર સ્વ્યંસેવકોની મહેનતને કારણે 18 લાખથી વધારે દીવા પ્રગટવવામાં સફળતા મળી હતી. ગયા વર્ષે મહાશિવરાત્રી પર 11,71,078 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ તમામ દીવાને 5 મિનિટ સુધી પ્રજવલિત રાખવું જરુરી હતું.