વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

વિદેશ મંત્રાલયે આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલા ભર્યા છે. નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી, નવા પાસપોર્ટની અરજી પણ નકારી કાઢી છે. આ ઉપરાંત વિશ્વના દેશોને પણ નિત્યાનંદના ગુનાઓ અંગે જાણ કરી છે. આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપકાંડ બાદ આરોપીઓના એન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનરે જણાવી સમગ્ર ઘટના Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]

વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ
Follow Us:
| Updated on: Dec 06, 2019 | 2:29 PM

વિદેશ મંત્રાલયે આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલા ભર્યા છે. નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી, નવા પાસપોર્ટની અરજી પણ નકારી કાઢી છે. આ ઉપરાંત વિશ્વના દેશોને પણ નિત્યાનંદના ગુનાઓ અંગે જાણ કરી છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપકાંડ બાદ આરોપીઓના એન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનરે જણાવી સમગ્ર ઘટના

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વિદેશ મંત્રાલયે હાલ નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી નાખ્યો છે. ત્યારે આ દિશામાાં નિત્યાનંદ વિરૂદ્ધ શું અસર થઈ શકે તેના પર એક નજર કરીએ તો, વર્ષ 2018માં પાસપોર્ટની સમય મર્યાદા પુરી થઈ ગયા બાદ, વર્તમાન સમયમાં પણ નકલી પાસપોર્ટ પર નિત્યાનંદ વિદેશમાં હોવાથી તેના વિરૂદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ ઈન્ટરપોલની મદદ લઈ શકે છે. અને તપાસ એજન્સીઓ કેસ વધુ મજબૂત કરી શકે છે. ઈન્ટરપોલની મદદથી લૂક આઉટ નોટિસ પણ જાહેર કરી શકાય છે. વિદેશમાં નિત્યાનંદની ધરપકડ કરવા માટે ભારત સરકાર વિદેશની સંધી મુજબ રજૂઆત પણ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ કર્ણાટક પહોંચી હતી. જે બાદ CID પાસેથી નિત્યાનંદના ક્રાઈમ રેકોર્ડ ઉપરાંત વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. નિત્યાનંદના પાસપોર્ટની સમય મર્યાદા વર્ષ 2018માં જ પૂર્ણ થઈ ગઈ હતી. જે બાદ તેને નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જોકે ક્રાઈમ રેકોર્ડને આધારે પોલીસે NOC નિત્યાનંદને આપ્યું ન હતું. મહત્વનું છે કે નિત્યાનંદ વિરૂદ્ધ બેગ્લોરમાં બળાત્કારનો ગુનો નોંધાયો છે. અને લાંબા સમય સુધી તે જેલમાં પણ રહ્યો હતો. અને વર્ષ 2016માં તે ફરાર પણ થઈ ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">