UAPA કાયદા હેઠળ દાઉદ ઈબ્રાહિમ, મસૂદ અઝહર અને હાફિઝ સઈદ આતંકી જાહેર, રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ

ભારત સરકારે નવા UAPA કાયદા મુજબ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી દેવાનું શરુ કરી દીધું છે. મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ, જાકિર-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યા છે. આ 4 આતંકવાદીઓની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

UAPA કાયદા હેઠળ દાઉદ ઈબ્રાહિમ, મસૂદ અઝહર અને હાફિઝ સઈદ આતંકી જાહેર, રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ
Follow Us:
| Updated on: Sep 04, 2019 | 1:33 PM

ભારત સરકારે નવા UAPA કાયદા મુજબ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી દેવાનું શરુ કરી દીધું છે. મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ, જાકિર-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યા છે. આ 4 આતંકવાદીઓની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો:  VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચલાલાના વાવડી ગામે ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ

જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરની સામે ભારતમાં 5 આતંકવાદી હુમલાઓને અંજામ આપવાનો આરોપ છે. આ વર્ષે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

ફાઈલ ફોટો

મોદી સરકારે 17મી લોકસભાના સત્રમાં UAPA બિલ રજૂ કર્યું હતું. આ બિલ ભાજપે બંને સદનમાં પાસ કરાવ્યું હતું. પહેલાં એવું હતું કે કોઈ સંસ્થાને આતંકવાદી જાહેર કરી શકાતી પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનું પ્રાવધાન નહોતું. આ બિલ આવ્યા બાદ વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર ભારતની સરકારને મળ્યો જેના લીધે 4 આતંકવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત સરકાર શંકાના આધારે આ નિયમ અનુસાર કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. તેમની જાસૂસી પણ કરી શકે છે. આ વિધેયકને લઈને કોંગ્રેસે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પ્રાઈવસીના મુદ્દાના આધારે વિરોધ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">