G20 Meeting: અમે અમારા ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છીએ, G20 પર ભારતે ચીનની કરી ટીકા

Sri Nagar G20 Meet: શ્રીનગરમાં G20 બેઠકનો વિરોધ કરતા ચીનને ભારતે હવે જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે અમે અમારા ક્ષેત્રમાં ક્યાંય પણ બેઠક યોજવા માટે સ્વતંત્ર છીએ.

G20 Meeting: અમે અમારા ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છીએ, G20 પર ભારતે ચીનની કરી ટીકા
G20 meeting in Srinagar today, triple security, anti-drone security set up in Valley
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 4:40 PM

G20 Meet In Sri Nagar: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં G20 બેઠકનો વિરોધ કરી રહેલા ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે અમે અમારા ક્ષેત્રમાં ક્યાંય પણ બેઠક યોજવા માટે સ્વતંત્ર છીએ. ચીને અહીં શ્રીનગરમાં G20 ટુરિઝમ ગ્રુપની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે આવી કોઈપણ બેઠકનો ભાગ બનશે નહીં.

એનડીટીવીના અહેવાલ મુજબ, ભારતે સ્પષ્ટ કર્યું કે અમે અમારા ક્ષેત્રમાં ક્યાંય પણ બેઠક યોજી શકીએ છીએ. અમે આમ કરવા માટે સ્વતંત્ર છીએ. ભારતે એમ પણ કહ્યું કે સરહદ પર શાંતિ પછી જ ચીન સાથેના સંબંધો સામાન્ય થઈ શકશે. ચીન અરુણાચલ પ્રદેશ અને લદ્દાખને પણ વિવાદિત વિસ્તાર માને છે અને અહીં યોજાયેલી બેઠકોનો પણ ચીને બહિષ્કાર કર્યો હતો.

OICના સભ્ય દેશો આ બેઠકનો વિરોધ કરી રહ્યા છે

ચીન ઉપરાંત સાઉદી અરેબિયા અને તુર્કી પણ તે દેશોમાં સામેલ છે જેમણે પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજિપ્ત પણ શ્રીનગર બેઠકથી દૂર રહી શકે છે. આ તમામ દેશો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના સભ્ય છે, જેઓ જમ્મુ અને કાશ્મીર પર ભારતની ટીકા કરતા રહ્યા છે. સમાચાર લખવાના સમયે અન્ય OIC સભ્ય દેશો ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ઓમાન, સંયુક્ત આરબ અમીરાતે બેઠકમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

આ પણ વાંચો :ચીનની અવળચંડાઇ, શ્રીનગરમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવાનો કર્યો ઇનકાર

જી-20 બેઠક પહેલા શ્રીનગરમાં સુરક્ષા સઘન કરવામાં આવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક દેશોના નેતાઓ આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ તેઓ તેમના રાજદ્વારીઓને મોકલી શકે છે. ઈન્ડોનેશિયાએ પણ દિલ્હીમાં હાજર પોતાના રાજદ્વારીને બેઠકમાં મોકલવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટલાક દેશોએ સુરક્ષાના કારણોસર બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. હાઈ-પ્રોફાઈલ મીટિંગ પહેલા અહીં સુરક્ષાના અનેક સ્તરો તૈયાર કરવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના અધિકારીને ભારતનો જવાબ

લઘુમતીઓ પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ફર્નાન્ડ ડી વેરેનેસે ભારત દ્વારા શ્રીનગરમાં યોજાયેલી બેઠકનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત શ્રીનગરમાં એક બેઠકનું આયોજન કરી રહ્યું છે જેથી કરીને અહીં માનવાધિકાર ઉલ્લંઘનને સામાન્ય બનાવી શકાય. તેમણે લોકતાંત્રિક મૂલ્યો અને અન્ય અધિકારોના ઉલ્લંઘનનો પણ દાવો કર્યો હતો. આના પર ભારતે મામલાને રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">