હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર […]

હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 10:09 AM

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કોઈ બેન્ક ડૂબી જાય છે તો તેમાં જમાકર્તાઓને વધારેમાં વધારે 1 લાખ રૂપિયાની રકમ સરકાર આપે છે પણ હવે એવું થશે નહીં. બજેટમાં જાહેરાત પછી હવે બેન્કોમાં જમા રકમ પર હવે 5 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સની ગેરંટી મળશે. બજેટમાં કહેવામાં આવ્યું કે જમાકર્તાઓના પૈસા સુરક્ષિત રહે, તેના માટે એક તંત્ર બનાવવામાં આવી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ રકમને વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, કારણ કે હવેના સમય મુજબ 1 લાખ રૂપિયાની રકમ વધારે નથી અને સુરક્ષિત રોકાણ હોવાને લીધે મોટાભાગના લોકો તેમની કમાણી બેન્કમાં જ રાખે છે. PMC કૌભાંડ પછી એક વખત ફરી આ માંગ કરવામાં આવી હતી કે વીમા રકમને વધારવામાં આવે. PMC બેન્કમાં તો ઘણા ગ્રાહકોના કરોડો રૂપિયા જમા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: બજેટ 2020: ખેડૂતો અને ખેતી માટે સરકારે બજેટમાં કરી આ મુખ્ય વાતો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">