હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને લઇ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને ગૃહ મંત્રાલયે લખ્યો પત્ર

Fire incidents : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યુ કે તેઓ આગ લાગવાની ઘટનાઓ રોકવા માટે હૉસ્પિટલ અને નર્સિંગ હોમની વિસ્તૃત અગ્નિ સુરક્ષા સમીક્ષા કરવામાં આવે. 

હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને લઇ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને ગૃહ મંત્રાલયે લખ્યો પત્ર
Home Ministry
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 05, 2021 | 7:12 PM

Fire incidents : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યુ કે તેઓ આગ લાગવાની ઘટનાઓ રોકવા માટે હૉસ્પિટલ અને નર્સિંગ હોમની વિસ્તૃત અગ્નિ સુરક્ષા સમીક્ષા કરે.  કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકોને પત્ર લખીને આગથી સુરક્ષાના ઉપાયો શોધવા કહ્યુ.

ગૃહ સચિવે કહ્યુ કે હૉસ્પિટલમાં આગ લાગવાની હાલની ઘટનાઓને જોતા ખાસ કરીને ગરમીના વાતાવરણને જોતા અથવા હૉસ્પિટલની વાયરિંગ પર વધારે ભાર હોવાના કારણે શોટ સર્કિટ થાય છે. જેના કારણે આગ લાગે છે અને જાન હાનિ તથા અન્ય નુકસાન થાય છે. પ્રવક્તાએ કહ્યુ ક પત્રમાં કહેવામાં આવ્યુ છે કે કોઇ હૉસ્પિટલમાં સરકારી હોય કે પ્રાઇવેટ હોય આગ ન લાગે તે માટે કોઇ  યોજના હોવી જોઇએ. આનુ વિશેષ ધ્યાન કોવિડ-19 હૉસ્પિટલમાં રાખવામાં આવે.

તાજેતરમાં જ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ બાદ કેન્દ્રીય મંત્રાલય તરફથી રાજ્યોને આ પ્રકારની ચિઠ્ઠી લખવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. જેના કારણે હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ હૉસ્પિટલ સંસાધનોની અછતનો સામનો કરી રહ્યુ છે.  એવામાં કોવિડ હૉસ્પિટલમાં આગની ઘટના બીજી તકલીફ લઇને આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશની રાજધાની દિલ્લીમાં મંગળવારે રાત્રે એક હૉસ્પિટલમાં એક આગ લાગી હતી. આગ વિકાસપુરી સ્થિત નર્સિંગ હોમમાં લાગી જે એક કોવિડ હૉસ્પિટલ છે. ઘણી પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવીને બધાને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. 4 દિવસ પહેલા જ  ભરુચમાં એક હૉસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગવાથી કોરોના વાયરસના ઓછામાં ઓછા 18 દર્દીઓના મૃત્યુ થયા હતા. તેના પહેલા મહારાષ્ટ્રના થાણેમાં પણ હૉસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોનો જીવ જતો રહ્યો હતો.

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">