Farmers Protest: ક્રાંતિકારી કિસાન મોરચાને માઠી લાગી ટિકૈતની વાત, કહ્યું એલાન પૂર્વે અમને પૂછવું જોઈતું હતું

ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતએ શુક્રવારે કહ્યું હતું કે કેટલાક લોકો હિંસા ભડકાવવા માંગે છે. તેથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કોઈ જામ નહીં થાય.

Farmers Protest: ક્રાંતિકારી કિસાન મોરચાને માઠી લાગી ટિકૈતની વાત, કહ્યું એલાન પૂર્વે અમને પૂછવું જોઈતું હતું
Darshan Pal Singh (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 11:24 PM

ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતએ શુક્રવારે કહ્યું હતું કે કેટલાક લોકો હિંસા ભડકાવવા માંગે છે. તેથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કોઈ જામ નહીં થાય. તેના જવાબમાં ક્રાંતિકારી કિસાન મોરચાના દર્શન પાલસિંહે કહ્યું કે ટિકૈતજીએ અમારી સાથે વાત કરવી જોઈતી હતી. તેની બાદ જ કોઈ જાહેરાત કરવાની જરૂર હતી. તેમણે કહ્યું, ‘ટિકૈતજીને લાગ્યું કે હિંસા ઉત્તરાખંડ અને યુપીમાં થઈ શકે છે, આ માટે તેમણે તરત જ પ્રેસમાં નિવેદન આપ્યું. જો કોઈ બીજા લોકો સાથે વાત કરે અને નિવેદન આપે તો સારું થયું હોત. તેમણે પછી અમારી સાથે વાત કરી તેમણે  ઉતાવળમાં આવું ન કરવું જોઈએ.

શનિવારે સંયુક્ત કિસાન મોરચાએ ચક્કા જામ વિશે જણાવ્યું હતું કે આખા દેશના ખેડૂત એક છે. સંગઠન વતી  એવું કહેવામાં આવ્યું હતું કે કૃષિ પ્રધાને ગઈકાલે સંસદમાં ખેડૂતોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે માત્ર એક જ રાજ્યના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આજે દેશભરમાં ચક્કાજામએ સાબિત કર્યું કે આખા દેશના ખેડૂતો આ કાયદાની વિરુદ્ધ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે વિદેશી હસ્તીઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ ખેડૂતોનો વિરોધ આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો છે. ક્રાંતિકારી ખેડૂત સંઘના નેતા દર્શન પાલસિંહે કહ્યું કે અમે અમારા આંદોલનને ટેકો આપનારા આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો આભાર માનું છું.

આ પણ વાંચો: કોરોના રસીકરણનું અભિયાન પુરજોશમાં, સરકાર જલ્દી Co-win Appનું વર્ઝન 2.0 રિલીઝ કરશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">