ખેડૂત આંદોલન: આ વખતે Tractor Rallyમાં 40 લાખ ટ્રેકટર જોડાશે? વાંચો શું કહ્યું રાકેશ ટીકૈતે

ખેડૂત આંદોલન: ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે રવિવારે કહ્યું કે કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન (farmer-protest) ચલાવનારા 40 નેતાઓના સમર્થનમાં દેશભરમાં પ્રવાસ કરશે.

ખેડૂત આંદોલન: આ વખતે Tractor Rallyમાં 40 લાખ ટ્રેકટર જોડાશે? વાંચો શું કહ્યું રાકેશ ટીકૈતે
રાકેશ ટિકૈત (File Image)
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 15, 2021 | 6:54 PM

ખેડૂત આંદોલન: ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે રવિવારે કહ્યું કે કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન (farmer-protest) ચલાવનારા 40 નેતાઓના સમર્થનમાં દેશભરમાં પ્રવાસ કરશે. ઈન્દ્રી, કરનાલમાં કિસાન મહાપંચાયતને સંબોધતા Rakesh Tikait કહ્યું કે ખેડૂત સંગઠન કેન્દ્ર સરકારને ત્યાં સુધી શાંતિથી બેસવા નહીં દઈએ, જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય. તેમણે કહ્યું કે, “આ વખતે ટ્રેક્ટર પરેડનું લક્ષ્ય 40 લાખ ટ્રેકટરો હશે. અમે બધા 40 નેતાઓ સમર્થન મેળવવા માટે દેશના અલગ અલગ ભાગની મુલાકાત લઈશું. આંદોલન માટે દરેક જણ એકજુટ છીએ. હવે, દેશના ભાવિનો નિર્ણય ખેડૂત લેશે.”

Tractor rally File photo

Tractor rally File photo

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમણે કહ્યું, “જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે અને અમારી સાથે વાત નહીં કરે ત્યાં સુધી અમે કેન્દ્રને શાંતિથી બેસવા નહીં દઈશું. જો ન્યુનતમ સપોર્ટ પ્રાઈસ (MSP) પર કોઈ કાયદો બનાવવામાં આવે તો આખા દેશને ફાયદો થાય. ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેચવાની માંગને લઈને ખેડૂતો એક દમ કટિબદ્ધ છે. ખેડૂત સંગઠનો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે બધાને સ્વીકાર્ય છે.

બીકેયુના પ્રવક્તાએ કહ્યું કે ‘પંચ’ અને ‘મંચ’ એકસરખા રહેશે. તેમણે કહ્યું, “અમારું મગજ ખરાબ કરશો નહીં. ખેડૂત અને જવાન બંનેએ કહ્યું છે કે બીલ પાછું લો, અમે હજી સુધી ‘ગાડી’ પાછી વાળવાની વાત કરી નથી, તેથી વધુ સારું છે કે તમે અમારું કાર્ય ચાલુ રાખો.” Rakesh Tikait એવો પણ આક્ષેપ કર્યો હતો કે નવો કૃષિ કાયદો જાહેર વિતરણ પ્રણાલીનો અંત લાવશે. આ પ્રસંગે ટિકૈટ ઉપરાંત ખેડૂત આગેવાનો Balbir Singh  રાજેવાલ, દર્શન પાલ અને હરિયાણા બીકેયુના વડા ગુરનમસિંહ ચારુની પણ હાજર હતા.

ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને 12-18 મહિના સુધી રોકી રાખવાની ઓફર કરી છે. કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત યુનિયન દ્વારા પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે ત્રણ નવા કાયદા રદ કરવાની માંગ માટે વાટાઘાટોના અનેક તબક્કાઓ ભૂતકાળમાં યોજાઈ ગયા છે.

આ પણ વાંચો: Indonesia પર આવી આસમાની આફત, પહાડોમાંથી આવેલા કાદવના પૂરમાં ફસાયા લોકો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">