નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય

પાછલા 7 માસથી મહામારીને પગલે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. જોકે 30 અને 31મી ઓક્ટોબરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર પરિસરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું […]

નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Oct 27, 2020 | 4:25 PM

પાછલા 7 માસથી મહામારીને પગલે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. જોકે 30 અને 31મી ઓક્ટોબરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર પરિસરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, મહામારી વચ્ચે પીએમ મોદીના કાર્યક્રમ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ક્લિન ઝોન જાહેર કરીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. જોકે પીએમની મુલાકાત બાદ 3 નવેમ્બરથી ફરી એકવાર પ્રવાસીઓ માટે SOU ખુલ્લુ મુકાશે.

આ પણ વાંચો: હરિયાણામાં ધોળે દિવસે યુવતીની કરાઈ હત્યા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">