Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરામાં આતંકી ઠાર, પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે સંદિગ્ધોની કરાઈ ધરપકડ

જમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. અધિકારીઓએ કહ્યું કે અથડામણમાં એક આતંકી ઠાર માર્યો છે. જેની ઓળખ કરવાની કોશિશ ચાલે છે. આ દરમિયાન કુલગામમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. મહત્વનું છે કે એક સપ્તાહ પહેલા કુલગામમાં સેનાએ હિઝબુલ મુઝાહિદીનના આતંકીઓને ઠાર […]

જમ્મુ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરામાં આતંકી ઠાર, પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે સંદિગ્ધોની કરાઈ ધરપકડ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:04 AM

જમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. અધિકારીઓએ કહ્યું કે અથડામણમાં એક આતંકી ઠાર માર્યો છે. જેની ઓળખ કરવાની કોશિશ ચાલે છે. આ દરમિયાન કુલગામમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. મહત્વનું છે કે એક સપ્તાહ પહેલા કુલગામમાં સેનાએ હિઝબુલ મુઝાહિદીનના આતંકીઓને ઠાર માર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે
Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?

આ પણ વાંચોઃ 30મેના રોજ કોને ક્યું મંત્રીપદ? વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ચાલી 5 કલાક લાંબી બેઠક

જમ્મુ કાશ્મીરના કુલગામમાં વહેલી સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ ચોક્કસ બાતમીને આધારે કુલગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.. જે બાદ આતંકીઓએ અંધાધૂન ફાયરિંગ શરૂ કરી દેતા. સેનાએ વળતો જવાબ આપ્યો હતો. આમ ઓપરેશન ઓલઆઉટ હેઠળ ભારતીય સેનાને વધુ એક સફળતા મળી છે. સેનાએ સ્થાનિક પોલીસની મદદ લઈ સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું છે.

તો બીજી તરફ આ બે સંદિગ્ધ લોકો આર્મી કેમ્પની આસપાસ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તમામ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવતી હતી. બંને સંદિગ્ધ વ્યક્તિઓના મોબાઈલ ફોન પણ કબજામાં લેવાયા છે. મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાની નંબર પણ મળી આવ્યા છે. કેટલાક પાકિસ્તાની નંબર પર આ શખ્સો વીડિયો મોકલી રહ્યા હતા. મોબાઈલ ફોનમાં રનૂચક આર્મી કેમ્પની તમામ માહિતી પણ સામે આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
g clip-path="url(#clip0_868_265)">