AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનના ચિરૂ બંદરે મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. જેમાં વલસાડના ઉમરગામના 340 લોકો ઈરાનમાં ફસાયા છે. આ ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવાની કામગીરી વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી કે ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરાયું છે.     Facebook પર […]

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ
| Updated on: Mar 02, 2020 | 4:48 AM
Share

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનના ચિરૂ બંદરે મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. જેમાં વલસાડના ઉમરગામના 340 લોકો ઈરાનમાં ફસાયા છે. આ ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવાની કામગીરી વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી કે ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">