AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે […]

રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ
http://tv9gujarati.in/eaam-mandir-bhum…tu-minit-program/
| Updated on: Aug 04, 2020 | 11:33 AM
Share

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે જે દરમિયાન PM MODI મંદિરની આધાર શિલા રાખશે તેમજ અન્ય કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

કઈંક આવો હશે વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  1. 5 ઓગસ્ટે સવારે 9.35 વાગ્યે દિલ્હીથી વડાપ્રધાનનું વિશેષ વિમાન લખનઉ માટે રવાના થશે
  2. આશરે એક કલાક પછી આ વિમાન 10.35 વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે
  3. એનાથી 10 મિનિટ પછી 10.45 વાગ્યે વડાપ્રધાન મોદી હેલીકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે
  4. વડાપ્રધાન મોદી આશરે 11.30 વાગ્યે અયોધ્યાનાં સાકેત કોલેજ પહોચશે, અહીંજ તેમના માટે હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે
  5. આ પછી પીએમ મોદી 11.40 વાગ્યે હનુમાન ગઢી પહોચશે, અહીં તેઓ પૂજા કરશે અને હનુમાનજીનાં દર્શન પણ કરશે
  6. આ પછી આશરે 12 વાગ્યા સુધી પીએમ મોદીનાં રામ જન્મભૂમિનાં પરિસરમાં પહોચી જશે
  7. અહીંયા રામલલ્લા પરિસરમાં 12.15 વાગ્યે પીએમ મોદી પારિજાતનાં છોડને રોપશે
  8. છોડને રોપ્યા બાદ પીએમ મોદી 12.30 વાગ્યે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ કરશે
  9. એક્ઝેટ 12.40 વાગ્યે પીએમ મોદીનાં વરદહસ્તે રામમંદિરની આધારશિલા મુકવામાં આવશે
  10. એ પછી 1.10 વાગ્યે પીએમ મોદી નૃત્યગોપાલદાસ વેદાંતીજી સહિત રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કમિટિનાં લોકો સાથે મુલાકાત કરશે
  11. આ મુલાકાત પછી આશરે 2.05 વાગ્યે પીએમ મોદી સાકેત કોલેજનાં હેલીપેડ માટે રવાના થશે
  12. આના પછી આશરે 2.20 વાગ્યે પીએમ મોદીનું હેલીકોપ્ટર લખનઉ માટે રવાના થશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">