રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે […]

રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ
http://tv9gujarati.in/eaam-mandir-bhum…tu-minit-program/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 11:33 AM

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે જે દરમિયાન PM MODI મંદિરની આધાર શિલા રાખશે તેમજ અન્ય કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

કઈંક આવો હશે વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  1. 5 ઓગસ્ટે સવારે 9.35 વાગ્યે દિલ્હીથી વડાપ્રધાનનું વિશેષ વિમાન લખનઉ માટે રવાના થશે
  2. આશરે એક કલાક પછી આ વિમાન 10.35 વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે
  3. એનાથી 10 મિનિટ પછી 10.45 વાગ્યે વડાપ્રધાન મોદી હેલીકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે
  4. વડાપ્રધાન મોદી આશરે 11.30 વાગ્યે અયોધ્યાનાં સાકેત કોલેજ પહોચશે, અહીંજ તેમના માટે હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે
  5. આ પછી પીએમ મોદી 11.40 વાગ્યે હનુમાન ગઢી પહોચશે, અહીં તેઓ પૂજા કરશે અને હનુમાનજીનાં દર્શન પણ કરશે
  6. આ પછી આશરે 12 વાગ્યા સુધી પીએમ મોદીનાં રામ જન્મભૂમિનાં પરિસરમાં પહોચી જશે
  7. અહીંયા રામલલ્લા પરિસરમાં 12.15 વાગ્યે પીએમ મોદી પારિજાતનાં છોડને રોપશે
  8. છોડને રોપ્યા બાદ પીએમ મોદી 12.30 વાગ્યે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ કરશે
  9. એક્ઝેટ 12.40 વાગ્યે પીએમ મોદીનાં વરદહસ્તે રામમંદિરની આધારશિલા મુકવામાં આવશે
  10. એ પછી 1.10 વાગ્યે પીએમ મોદી નૃત્યગોપાલદાસ વેદાંતીજી સહિત રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કમિટિનાં લોકો સાથે મુલાકાત કરશે
  11. આ મુલાકાત પછી આશરે 2.05 વાગ્યે પીએમ મોદી સાકેત કોલેજનાં હેલીપેડ માટે રવાના થશે
  12. આના પછી આશરે 2.20 વાગ્યે પીએમ મોદીનું હેલીકોપ્ટર લખનઉ માટે રવાના થશે
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">