AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુધમાં તુલસીનાં પાન ઉકાળીને પીવાથી દુર થાય છે આ પાંચ રોગ, જાણો ક્યારે અને કેવી રીતે પીશો

કોરોનાની મહામારી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવું ઘણુ જરૂરી છે તો રોગપ્રતિકારક શક્તિને પણ વધારવા માટે નુસખા અપનાવવા જોઈએ. અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ એક ઘરેલું નુસખા કે જેને માટે તમારે બહાર કશે જવાની જરૂર નથી, આ ઔષધી આપ સૌ કૌઈનાં ઘરમાં પણ ઉપલબ્ધ છે. જરૂર છે તો માત્ર તેને કઈ રીતે વાપરવી […]

દુધમાં તુલસીનાં પાન ઉકાળીને પીવાથી દુર થાય છે આ પાંચ રોગ, જાણો ક્યારે અને કેવી રીતે પીશો
http://tv9gujarati.in/dudh-ma-tulsi-na…-kevi-rite-pisho/
| Updated on: Aug 06, 2020 | 12:52 PM
Share

કોરોનાની મહામારી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવું ઘણુ જરૂરી છે તો રોગપ્રતિકારક શક્તિને પણ વધારવા માટે નુસખા અપનાવવા જોઈએ. અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ એક ઘરેલું નુસખા કે જેને માટે તમારે બહાર કશે જવાની જરૂર નથી, આ ઔષધી આપ સૌ કૌઈનાં ઘરમાં પણ ઉપલબ્ધ છે. જરૂર છે તો માત્ર તેને કઈ રીતે વાપરવી અને ઉપયોગમાં લેવી. વાત કરી રહ્યા છે તુલસીના પાનની કે જે ઔષધિય ગુણોથી ભરપૂર છે. મોટા ભાગે લોકો શરદી અને ખાંસીથી બચવા માટે તુલસીનાં પાનનો ઉપયોગ કરે છે પરંતુ શું આપ જાણો છો કે શરદી ખાંસી સિવાય તુલસીનાં પાનને રોજ દુધમાં ઉકાળીને પાંચ રોગમાંથી આપ મુક્તિ મેળવી શકો છો

દમનાં રોગમાંથી મુક્તિ: અગર તમે શ્વાસ સંબંધી સમસ્યા દમથી પરેશાન છો તો દુધ સાથે તુલસીના પાનને ઉકાળીને પીવુ જોઈએ, આમ કરવાથી દમનાં રોગીઓને ચોક્કસ ફાયદો થશે

માઈગ્રેન: દુધમાં તુલસીનાં પત્તાને ઉકાળીને પીવાથી માઈગ્રેન જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. નિયમિત રૂપથી તુલસી અને દુધનું સેવન કરવાથી આ સમસ્યાને જડ મૂળથી સમાપ્ત તકી શકાય છે

ડિપ્રેશન: ઓફિસના ટેન્શનમાં કે પછી કામનાં તણાવથી ડિપ્રેશનમાં ઘેરાયેલા રહો છો તો દુધમાં તુલસીનાં પાનને ઉકાળીને પીવાથી માનસિક તાણ અને ચિંતા દુર થઈ શકે છે.

પથરી: અગર કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા છે તો તેણે નિયમિત રૂપથી ખાલી પેટ તુલસી વાળું દુધ પીવું જોઈએ, આવું કરવાથી કિડનીનાં પથરીની સમસ્યા અને દુ:ખાવો દુર થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ: તુલસીનાં પાનમાં એન્ટીઓક્સિડેન્ટનાં ગુણ હોવાથી તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તુલસીનાં પાનમાં એન્ટીબેક્ટરીયલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે કે જે શરદી,ખાંસી અને તાવને દુર રાખે છે.

કેવી રીતે કરવું જોઈએ તુલસી દુધનું સેવન

તુલસી દુધ બનાવવા માટે સૌથી પહેલા દોઢ ગ્લાસ દુધમાં 8 થી 10 પત્તા તુલસીનાં નાખીને તેને ઉકાળવા દો. જ્યારે એક ગ્લાસ રહી જાય ત્યારે ગેસને બંધ કરી દો. હલકું નવશેકુ રહી જાય ત્યારે તેને પીવું. આ દુધનું નિયમિત સેવન કરવાથી બિમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">