AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુધમાં તુલસીનાં પાન ઉકાળીને પીવાથી દુર થાય છે આ પાંચ રોગ, જાણો ક્યારે અને કેવી રીતે પીશો

કોરોનાની મહામારી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવું ઘણુ જરૂરી છે તો રોગપ્રતિકારક શક્તિને પણ વધારવા માટે નુસખા અપનાવવા જોઈએ. અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ એક ઘરેલું નુસખા કે જેને માટે તમારે બહાર કશે જવાની જરૂર નથી, આ ઔષધી આપ સૌ કૌઈનાં ઘરમાં પણ ઉપલબ્ધ છે. જરૂર છે તો માત્ર તેને કઈ રીતે વાપરવી […]

દુધમાં તુલસીનાં પાન ઉકાળીને પીવાથી દુર થાય છે આ પાંચ રોગ, જાણો ક્યારે અને કેવી રીતે પીશો
http://tv9gujarati.in/dudh-ma-tulsi-na…-kevi-rite-pisho/
| Updated on: Aug 06, 2020 | 12:52 PM
Share

કોરોનાની મહામારી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવું ઘણુ જરૂરી છે તો રોગપ્રતિકારક શક્તિને પણ વધારવા માટે નુસખા અપનાવવા જોઈએ. અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ એક ઘરેલું નુસખા કે જેને માટે તમારે બહાર કશે જવાની જરૂર નથી, આ ઔષધી આપ સૌ કૌઈનાં ઘરમાં પણ ઉપલબ્ધ છે. જરૂર છે તો માત્ર તેને કઈ રીતે વાપરવી અને ઉપયોગમાં લેવી. વાત કરી રહ્યા છે તુલસીના પાનની કે જે ઔષધિય ગુણોથી ભરપૂર છે. મોટા ભાગે લોકો શરદી અને ખાંસીથી બચવા માટે તુલસીનાં પાનનો ઉપયોગ કરે છે પરંતુ શું આપ જાણો છો કે શરદી ખાંસી સિવાય તુલસીનાં પાનને રોજ દુધમાં ઉકાળીને પાંચ રોગમાંથી આપ મુક્તિ મેળવી શકો છો

દમનાં રોગમાંથી મુક્તિ: અગર તમે શ્વાસ સંબંધી સમસ્યા દમથી પરેશાન છો તો દુધ સાથે તુલસીના પાનને ઉકાળીને પીવુ જોઈએ, આમ કરવાથી દમનાં રોગીઓને ચોક્કસ ફાયદો થશે

માઈગ્રેન: દુધમાં તુલસીનાં પત્તાને ઉકાળીને પીવાથી માઈગ્રેન જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. નિયમિત રૂપથી તુલસી અને દુધનું સેવન કરવાથી આ સમસ્યાને જડ મૂળથી સમાપ્ત તકી શકાય છે

ડિપ્રેશન: ઓફિસના ટેન્શનમાં કે પછી કામનાં તણાવથી ડિપ્રેશનમાં ઘેરાયેલા રહો છો તો દુધમાં તુલસીનાં પાનને ઉકાળીને પીવાથી માનસિક તાણ અને ચિંતા દુર થઈ શકે છે.

પથરી: અગર કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા છે તો તેણે નિયમિત રૂપથી ખાલી પેટ તુલસી વાળું દુધ પીવું જોઈએ, આવું કરવાથી કિડનીનાં પથરીની સમસ્યા અને દુ:ખાવો દુર થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ: તુલસીનાં પાનમાં એન્ટીઓક્સિડેન્ટનાં ગુણ હોવાથી તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તુલસીનાં પાનમાં એન્ટીબેક્ટરીયલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે કે જે શરદી,ખાંસી અને તાવને દુર રાખે છે.

કેવી રીતે કરવું જોઈએ તુલસી દુધનું સેવન

તુલસી દુધ બનાવવા માટે સૌથી પહેલા દોઢ ગ્લાસ દુધમાં 8 થી 10 પત્તા તુલસીનાં નાખીને તેને ઉકાળવા દો. જ્યારે એક ગ્લાસ રહી જાય ત્યારે ગેસને બંધ કરી દો. હલકું નવશેકુ રહી જાય ત્યારે તેને પીવું. આ દુધનું નિયમિત સેવન કરવાથી બિમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">