AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert : જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો

શ્રીનગરમાં ડ્રોન ઉડાવવા ઉપરાંત તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમની પાસે પહેલેથી ડ્રોન છે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે.

Alert : જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો
જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 4:55 PM
Share

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન (Drone)હુમલા બાદ અને સૈન્ય મથકો નજીક તેની પર દેખરેખ રાખવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ આ નવા ખતરાને પહોંચી વળવાની વ્યવસ્થા કરી રહી છે. જેના પગલે હવે શ્રીનગર(Srinagar)જિલ્લા વહીવટીતંત્રે ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો છે.

કઠુઆ જિલ્લામાં પણ વહીવટીતંત્રે ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો

જેમાં માત્ર ડ્રોન(Drone) ઉડાવવા ઉપરાંત તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમની પાસે પહેલેથી ડ્રોન(Drone) છે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. આ અગાઉ રાજૌરી અને કઠુઆ જિલ્લામાં પણ વહીવટીતંત્રે ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવાયુ 

સુરક્ષાના કારણો ટાંકીને શ્રીનગરના ડીએમ મોહમ્મદ એજાજે હુકમમાં જણાવ્યું છે કે શ્રીનગર જિલ્લામાં ડ્રોન અને અન્ય યુએવીના ઉપયોગ, સ્ટોકલિંગ, વેચાણ પર પ્રતિબંધ છે. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ડ્રોન કેમેરા અથવા આવા અન્ય યુ.એ.વી. છે તેઓએ તેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવ્યું છે.

આ ઉપરાંત સરકારી કામ માટે ડ્રોનનો ઉપયોગ કરતા પહેલા પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવી પડશે. આ આદેશમાં જણાવાયું છે કે સરકારી વિભાગો, જેમણે મેપિંગ, સર્વેક્ષણ, કૃષિ ક્ષેત્રમાં દેખરેખ, પર્યાવરણીય સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, વગેરે માટે ડ્રોનનો ઉપયોગ કરવો છે. આવી કોઈ પણ પ્રવૃત્તિ પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ. આ નિયમોના ભંગને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Education Report : માતૃભાષામાં અભ્યાસ બાબતે ગુજરાત ટોપ ટેનમાં, અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ઘટયો ?

આ પણ વાંચો : જાણો એક સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલા ચેક મળે ફ્રી, એકસ્ટ્રા ચેક માટે કેટલો આપવો પડે છે ચાર્જ ?

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">