વિજયોત્સવ ના મનાવશો, રાજ્યમાં હિંસા રોકો- મમતા દીદીની સરકારને કેન્દ્રિય ચૂંટણી પંચની તાકીદ

Result of Bhawanipur by-election constituencyચૂંટણી પંચ દ્વારા બંગાળ સરકારને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણી માટે મતગણતરી દરમિયાન અથવા પરિણામ જાહેર થયા બાદ કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવી જોઈએ.

વિજયોત્સવ ના મનાવશો, રાજ્યમાં હિંસા રોકો- મમતા દીદીની સરકારને કેન્દ્રિય ચૂંટણી પંચની તાકીદ
Mamata Banerjee (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 2:45 PM

Mamata Banerjee wins West Bengal by-election પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો સંપૂર્ણ જાહેર થાય તે પહેલા ચૂંટણી પંચે મમતા સરકારને સ્પષ્ટ સૂચના આપી છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોઈપણ પ્રકારની જીતની ઉજવણી ન કરવી. ચૂંટણી પંચે રાજ્ય સરકારને મતદાન પછીની હિંસાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા પણ કહ્યું છે. મમતા બનેર્જીએ ભવાનીપુર બેઠક પરથી 58 હજાર કરતા વધુ મતથી ભાજપના પ્રિયંકા તિબ્રેવાલને પરાજીત કર્યા છે.

ચૂંટણી પંચ દ્વારા બંગાળ સરકારને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણી માટે મતગણતરી દરમિયાન અથવા પરિણામ જાહેર થયા બાદ કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળના મુખ્ય પ્રધાન પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની જીત લગભગ નિશ્ચિત છે, ત્યારબાદ ટીએમસી કાર્યકરો ઘણી જગ્યાએ ઉજવણી કરતા જોવા મળ્યા છે. ભાજપે આ બેઠક પરથી મમતા સામે પ્રિયંકા તિબ્રેવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેવી વિધાનસભાની ત્રણ બેઠકની પેટાચૂંટણીની આજે હાથ ધરાયેલ મતગણતરીમાં છેલ્લા અહેવાલ અનુસાર, મમતા બેનર્જીએ 58 હજારથી વધુ મતે જીત મેળવી છે. અને બાકીની બેઠકો પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારો તેમની નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

બંગાળની હાઇપ્રોફાઇલ ભવાનીપુર સીટ પર યોજાયેલી પેટાચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરીમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપની પ્રિયંકા તિબ્રેવાલને 58 હજારથી વધુ મતે હરાવી દીધા છે.

11 મા રાઉન્ડની મતગણતરી બાદ મમતા બેનર્જીની સરસાઈ વધીને 52 હજાર થઈ ગઈ હતી. આ દરમિયાન મમતા બેનર્જીને અભિનંદન આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. મતોની ગણતરીના વલણો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મમતા બેનર્જીને જીત માટેના અભિનંદન પાઠવ્યા છે.

તેમણે કહ્યું કે આ મમતા દીદીની જીત છે, તે સત્યમેવ જયતેની વિધિ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ત્રણ બેઠકો માટે 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ભવાનીપુર પેટાચૂંટણીના વલણમાં મમતા બેનર્જીને જબરદસ્ત લીડ મળી છે. જેને લઈને ટીએમસી કાર્યકરો ઉજવણીમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો-NCB Drug Raids : NCB Drug Raids : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન, બોલિવૂડ ડેબ્યૂ પહેલા આ વિવાદોનો પણ ભાગ રહી ચૂક્યો છે

આ પણ વાંચોઃ Neeraj chopraએ માલદીવના સમુદ્રમાં સ્વેગ બતાવ્યું, પાણીની અંદર ભાલા ફેંકવાનો પ્રયાસ કર્યો, જુઓ Video

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">