દિલ્હીનાં ખેડુતોનું આંદોલન 19માં દિવસે પહોચ્યું, સરકાર સાથે સમાધાન નહી થતા ખેડુતો ભૂખ હડતાલ પર બેસી ગયા
દિલ્લીમાં ખેડૂતો છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન ન થતા આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની રહ્યું છે. જેના ભાગરૂપે દિલ્લીમાં આજથી ખેડૂતો ભૂખ હડતાલ પર બેસી ગયા છે. દિલ્હીની તમામ બોર્ડર પર આંદોલન કરતા તમામ ખેડૂત નેતાઓ અનશનમાં જોડાયા છે. ખેડૂતોનાં ઉપવાસમાં મુખ્યપ્રધાન કેજરીવાલ પણ જોડાયા છે. […]
દિલ્લીમાં ખેડૂતો છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન ન થતા આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની રહ્યું છે. જેના ભાગરૂપે દિલ્લીમાં આજથી ખેડૂતો ભૂખ હડતાલ પર બેસી ગયા છે. દિલ્હીની તમામ બોર્ડર પર આંદોલન કરતા તમામ ખેડૂત નેતાઓ અનશનમાં જોડાયા છે. ખેડૂતોનાં ઉપવાસમાં મુખ્યપ્રધાન કેજરીવાલ પણ જોડાયા છે.