દેશના આ બે રાજ્યોમાં ‘નિવાર’ વાવાઝોડાનો ખતરો?

હવામાન વિભાગે નિવાર ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમિલનાડુ, પુડીચેરી અને આંધ્રપ્રદેશ પર આ વાવાઝોડાનો ખતરો વધુ હોવાની જાણકારી સામે આવી છે. હવમાન વિભાગ મુજબ બંગાળની ખાડી પર બનેલુ હળવુ પ્રેશર સાયક્લોનીક સ્ટોર્મ એટલે કે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. જો તે વાવાઝોડામાં ફેરવાશે તો આગામી24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરીના તટો પર તેની […]

દેશના આ બે રાજ્યોમાં 'નિવાર' વાવાઝોડાનો ખતરો?
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 23, 2020 | 9:15 PM

હવામાન વિભાગે નિવાર ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમિલનાડુ, પુડીચેરી અને આંધ્રપ્રદેશ પર આ વાવાઝોડાનો ખતરો વધુ હોવાની જાણકારી સામે આવી છે. હવમાન વિભાગ મુજબ બંગાળની ખાડી પર બનેલુ હળવુ પ્રેશર સાયક્લોનીક સ્ટોર્મ એટલે કે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. જો તે વાવાઝોડામાં ફેરવાશે તો આગામી24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરીના તટો પર તેની અસર દેખાડશે અને તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

Cyclone Amphan ni asar vadhva lagi aatyar sudhi 1,37,000 thi vadhare loko sheltar home ma pohchya

 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
 

સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી બાદ દક્ષિણ રેલ્વેએ કેટલીક ટ્રેનોને રદ્દ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. રેલ્વેએ આ જાણકારી ટ્વીટ કરીને આપી છે. જેમાં જણાવ્યું છે કે ચક્રવાતી તોફાનના કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ્દ થશે તો કેટલીક ટ્રેનોને આંશીક રીતે રદ્દ કરાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">