દિલ્લીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતનું આંદોલન, કેન્દ્ર સરકાર MSP પરની માગ કેમ માનતી નથી ?

દિલ્હીની બૉર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો હજુ યથાવત છે. ખેડૂતો સરકારના નવા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરે છે.’અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ’ની મુખ્ય માગોમાંથી એક છે. “સરકાર લઘુતમ સમર્થન મૂલ્ય MSPથી ઓછી કિંમત પરની ખરીદીને ગુનો જાહેર કરે. અને, MSP પર સરકારી ખરીદી લાગુ રહે.” જોકે, આ વાત સરકાર બિલમાં લખી દેવા માટે તૈયાર નથી. […]

દિલ્લીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતનું આંદોલન, કેન્દ્ર સરકાર MSP પરની માગ કેમ માનતી નથી ?
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 8:36 PM

દિલ્હીની બૉર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો હજુ યથાવત છે. ખેડૂતો સરકારના નવા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરે છે.’અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ’ની મુખ્ય માગોમાંથી એક છે. “સરકાર લઘુતમ સમર્થન મૂલ્ય MSPથી ઓછી કિંમત પરની ખરીદીને ગુનો જાહેર કરે. અને, MSP પર સરકારી ખરીદી લાગુ રહે.” જોકે, આ વાત સરકાર બિલમાં લખી દેવા માટે તૈયાર નથી. સરકારની દલીલ છેકે અગાઉના કાયદાઓમાં પણ લેખિતમાં આ વાત ક્યાંય નહોતી. એટલે નવા બિલમાં તેને સામેલ કરવામાં આવી નથી.

હકીકતમાં MSP પર સરકારી ખરીદી ચાલુ રહે અને તેનાથી ઓછી કિંમતે ખરીદીને ગુનો જાહેર કરવું એટલું સરળ નથી. સરકાર માટે આવું કરવું મુશ્કેલ કેમ છે ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

MSP શું છે ? ખેડૂતોનાં હિતો માટે દેશમાં MSPની વ્યવસ્થા લાગુ કરાઇ છે. જો ક્યારેક પાકની કિંમતો બજારમાં ઘટી જાય તો, કેન્દ્ર સરકાર નક્કી MSP પર ખેડૂતોના પાક ખરીદે. જેથી ખેડૂતોને નુકસાન ન થાય. કોઈપણ પાકની MSP આખા દેશમાં એક જ છે. MSP હેઠળ હાલમાં 23 પાકની ખરીદી થાય છે. જેમાં ધાન્ય, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તલ અને કપાસ વગેરે સામેલ છે. દેશમાં માત્ર છ ટકા ખેડૂતોને MSP મળે છે. જેમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે.

નવા કાયદા બાદ ખેડૂતોને શું ડર ? 1) પાકની ગુણવત્તાના માપદંડ કેવી રીતે નક્કી થશે ? માપદંડોમાં ખરો ન ઉતરે તે પાકનું શું ? 2) ભવિષ્યમાં સરકારી ખરીદી ઓછી થવાનો પણ ખેડૂતોને ડર 3) ખાનગી કંપનીઓ MSP પર પાક ખરીદવા તૈયાર નહીં થાય 4) પાકની કિંમતનો આધાર-સરકાર નક્કી કરવાથી બચવા માગે છે

વિવાદનો ઉકેલ શું છે ?

નિષ્ણાંતોનું માનવું છે કે MSPથી નીચે ખરીદીને ગુનો જાહેર કરવા પરનો વિવાદ ખતમ થતો દેખાતો નથી. ત્રણેય કાયદા પરત લેવા જ એકમાત્ર રસ્તો છે. હાલમાં સરકાર કાયદો પરત લેવા માટે રાજી જણાતી નથી. આ વિવાદમાં એક જ રસ્તો એ છે કે સરકાર ખેડૂતોને સીધી આર્થિક સહાય આપે. બીજો ઉપાય એ છે કે ખેડૂતો અન્ય પાકો પણ ઉગાડે, જેની માર્કેટમાં સતત માગ છે.

વિસ્તારથી વિવાદને સમજવા જુઓ આ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">