સુષમા સ્વરાજના પર્થિવ દેહને AIIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવામાં આવ્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું તબિયત સારી ન હોવાના કારણે દિલ્હીની AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 11 વાગ્યાને 18 મિનિટે AIMS દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.હ્રદય રોગના હુમલાના કારણે તેમનું 67 વર્ષની વયે નિધન થયું. આ પણ વાંચો: દિલ્હીની AIMS ખાતે સુષમા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા, […]

સુષમા સ્વરાજના પર્થિવ દેહને AIIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવામાં આવ્યો
Follow Us:
| Updated on: Aug 07, 2019 | 2:13 AM

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું તબિયત સારી ન હોવાના કારણે દિલ્હીની AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 11 વાગ્યાને 18 મિનિટે AIMS દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.હ્રદય રોગના હુમલાના કારણે તેમનું 67 વર્ષની વયે નિધન થયું.

આ પણ વાંચો: દિલ્હીની AIMS ખાતે સુષમા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા, 3 વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેમના પાર્થિવ દેહને AIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવાયો છે. 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને નિવાસ સ્થાન પર રાખવામાં આવશે ત્યાર બાદ 12 વાગ્યે ITO સ્થિત BJP કાર્યાલય પર લાવવામાં આવશે. હાલ BJP તેમજ અન્ય પાર્ટીના નેતાઓ તેમના નિવાસ સ્થાને તેમના અંતિમદર્શન માટે પહોંચી રહ્યાં છે. ગઈકાલ રાત્રી દરમિયાન પણ કેટલાક નેતાઓ પહોંચ્યા હતા.શીવરાજ ચૌહાણ અને સવારે 6 વાગ્યે માયાવતી પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">