નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
