નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]
![નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/nirmala.jpg?w=1280)
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો