લોકડાઉનનું લોકોએ પાલન ના કર્યું તો હવે મહારાષ્ટ્રમાં લાગુ થશે કર્ફ્યૂ, જુઓ VIDEO

કોરોના વાઈરસને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.   મહારાષ્ટ્રમાં આજ રાતથી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.  31 માર્ચ સુધી ઉદ્ધવ ઠાકરે સરકારે કર્ફ્યૂ લગાવી દીધો છે.   મહારાષ્ટ્રને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું પણ  કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી ન લેતા સરકારે કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.  મહારાષ્ટ્ર રાજ્યની સીમાઓ સીલ કરી દેવામાં […]

લોકડાઉનનું લોકોએ પાલન ના કર્યું તો હવે મહારાષ્ટ્રમાં લાગુ થશે કર્ફ્યૂ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 23, 2020 | 2:35 PM

કોરોના વાઈરસને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.   મહારાષ્ટ્રમાં આજ રાતથી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.  31 માર્ચ સુધી ઉદ્ધવ ઠાકરે સરકારે કર્ફ્યૂ લગાવી દીધો છે.   મહારાષ્ટ્રને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું પણ  કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી ન લેતા સરકારે કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.  મહારાષ્ટ્ર રાજ્યની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.

આ સિવાય તમામ ટ્રેન, લોકલ, બસ, વિમાન સેવા બંધ રહેશે.  મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો સતત આંક વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 89 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.  મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 15 નવા કેસ સામે આવ્યા હતા અને તેના લીધે સરકારે કડક વલણ અપનાવ્યું છે.  મહારાષ્ટ્રમાં આજે પણ કોરોનાથી એકનું મોત થયું હતું. કુલ ત્રણના મોત થવાથી પરિસ્થિતિ વિકટ બની છે.  જો 5 લોકો એકઠા થશે તો પોલીસ કરશે કડક કાર્યવાહી કરશે અને આ દરમિયાન લોકોને  જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે જ પરવાનગી આપવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">