Coronavirus Update : દિલ્લી માટે કેન્દ્ર સરકારે વધાર્યો ઓક્સિજન કોટા સીએમ કેજરીવાલે કહ્યું મદદ માટે આભાર

Coronavirus Update : દિલ્લીમાં ઉભી થઇ રહેલી ઓક્સિજનની ઉણપને જોતા હાઈકોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે

Coronavirus Update : દિલ્લી માટે કેન્દ્ર સરકારે વધાર્યો ઓક્સિજન કોટા સીએમ કેજરીવાલે કહ્યું મદદ માટે આભાર
Delhi CM Arvind Kejriwal
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 22, 2021 | 3:36 PM

Coronavirus Update : દિલ્લીમાં ઉભી થઇ રહેલી ઓક્સિજનની અછત જોતા કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર 480 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યારે ઓરિસ્સાથી પણ વધારે ઓક્સિજન લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.

આ સાથે જ સીએમ કેજરીવાલે સ્પષ્ટતા કરતા કહ્યું કે જો દિલ્લીમાં જરુરિયાત કરતા વધારે ઓક્સિજન હશે તો તેઓ બીજા રાજ્યોને પણ ઉપલબ્ધ કરાવશે. સાથે જ તેમણે ઉમેર્યુ કે જો દિલ્લીમાં કેસ ઓછા થઇ જશે અને બીજા રાજ્યોને ડૉક્ટર્સની જરુર હશે તો તેઓ ત્યાંથી ડૉક્ટર્સની ટીમ પણ મોકલશે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
સીએમ કેજરીવાલે કહ્યું તે છેલ્લા થોડા દિવસોથી રાજધાની દિલ્લીમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. કેન્દ્ર સરકાર બધા રાજ્યો માટે ઓક્સિજન કોટા ફિક્સ કરે છે. દિલ્લી સરકારના અનુમાન પ્રમાણે રોજના 700 ટન ઓક્સિજનની જરુર છે. કેન્દ્રએ પહેલા દિલ્લી માટે 378ટન ઓક્સિજન નક્કી કર્યુ હતું. હવે તેને વધારીને 480ટન નક્કી કરી દેવામાં આવ્યું છે. હજી પણ વધારે ઓક્સિજનની જરુર છે.

સાથે જ તેમણે જણાવ્યું તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે કે કઇ કંપની ઓક્સિજન કોટા આપશે . તેમણે કહ્યું કે રાજધાનીમાં ઓક્સિજન નથી બનતો બધો ઓક્સિજન બહારના રાજ્યોમાંથી લાવવો પડે છે. સાથે સીએમ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે ઓક્સિજનની કંપનીઓ જે રાજ્યોમાં છે તેમાંથી કેટલાક રાજ્યોની સરકારે દિલ્લીના કોટાનો ઓક્સિજન મોકલવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

કેજરીવાલે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારોએ કહ્યું કે પહેલા તેઓ પોતાના રાજ્યોમાં ઓક્સિજનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે દિલ્લીના કોટાનો ઉપયોગ પણ તેઓ પોતાના રાજ્યોમાં કરશે  અને ટ્રકને દિલ્લી નહી આવવા દે. આ સાથે જ તેમણે કેન્દ્ર અને દિલ્લી હાઇકોર્ટનો આભાર માનતા કહ્યું કે છેલ્લા 2-3 દિવસમાં દિલ્લી સરકારની ઘણી મદદ કરી છે. આ કારણે ઓક્સિજન દિલ્લી સુધી પહોંચવા લાગ્યો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">