Coronavirus Update : ઓક્સીજનની અછતને પહોંચી વળવા ભારતીય વાયુસેનાએ સંભાળ્યો મોર્ચો, ઓકસીજન લેવા વિમાન પહોંચ્યા સિંગાપુર

Coronavirus Update :  કોરોના દર્દીઓ ઓક્સીજન માટે ભટકી રહ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં હવે ભારતીય વાયુ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. આજે વાયુસેનાનું C-17 વિમાન ક્રાયોજેનિક ઓક્સીજન ટેન્કના 4 કન્ટેનરને લોડ કરવા માટે સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર પહોંચ્યુ છે. 

Coronavirus Update : ઓક્સીજનની અછતને પહોંચી વળવા ભારતીય વાયુસેનાએ સંભાળ્યો મોર્ચો, ઓકસીજન લેવા વિમાન પહોંચ્યા સિંગાપુર
Oxygen cylinder
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 24, 2021 | 4:06 PM

Coronavirus Update :  દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીએ એવો કહેર વર્તાવ્યો છે કે દેશમા કેટલાય રાજ્યોમાં હૉસ્પિટલ ઓક્સીજન અને બેડ્સની અછત વર્તાઇ રહી છે. કોરોના દર્દીઓ ઓક્સીજન માટે ભટકી રહ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં હવે ભારતીય વાયુ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. આજે વાયુસેનાનું C-17 વિમાન ક્રાયોજેનિક ઓક્સીજન ટેન્કના 4 કન્ટેનરને લોડ કરવા માટે સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર પહોંચ્યુ છે.

C-17 વિમાન ઓક્સીજન ટેન્કના 4 કન્ટેનરને લોડ કરશે અને ત્યારબાદ આ કન્ટેનરને સાંજ સુધી પશ્ચિમ બંગાળના પનાગર એયરબેઝ પર ઉતારી દેશે. આ વિમાનોએ આજે ગાઝિયાબાદના હિંડન એયરપોર્ટથી ઉડાન ભરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પહેલા ગઇકાલે ભારતીય વાયુસેનાએ ચિકિત્સીય ઓક્સીજનના ખાલી ટેન્કર અને કન્ટેનરને વિમાન દ્વારા દેશના વિભિન્ન ફિલિંગ સ્ટેશન પર પહોંચાડવાનું કામ શરુ કર્યુ છે જેથી કરીને વધુને વધુ ઝડપે દર્દીઓ માટે ઓક્સીજન વિતરણ થઇ શકે. અધિકારીઓએ કહ્યું કે વાયુસેનાના વિમાને કોચ્ચી,મુંબઇ,વિશાખાપટ્ટનમ અને બેંગ્લોરથી ડૉક્ટર અને નર્સને દિલ્લીની અલગ અલગ હૉસ્પિટલ માટે પહોંચાડ્યા

આ સિવાય વાયુસેના દેશની વિભિન્ન કોવિડ-19 હૉસ્પિટલમા દવાઓ સહિત ઉપકરણ પહોંચાડી રહી છે. ભારત કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કોરોનાના વધતા કેસના કારણે કેટલીય હૉસ્પિટલ બેડ , ઓક્સીજનની અછતથી ઝઝૂમી રહ્યા છે.અધિકારીઓએ કહ્યું કે વાયુસેનાએ સી-17, આઈએલ-76 અને એવરો માલવાહક વિમાનને આ કામ માટે તહેનાત કર્યું છે ચિનૂક અને એમઆઈ-17 હેલીકોપ્ટરને તૈયાર અવસ્થામાં રાખવામાં આવ્યું છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">