Corona Virus: કોરોના મામલે કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને કરી ફરિયાદ, FIRની માંગ

આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કપિલ મિશ્રાએ બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ કરી છે.

Corona Virus: કોરોના મામલે કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને કરી ફરિયાદ, FIRની માંગ
Kapil Mishra
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 28, 2021 | 4:53 PM

Coronavirus: આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કપિલ મિશ્રાએ બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ કરી છે. કપિલ મિશ્રાએ તેમને અપરાધિક ઉપેક્ષાના આરોપી કહ્યા છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે મુખ્યમંત્રીની અપરાધિક બેદરકારીના કારણે દિલ્લીમાં અનેક લોકોના જીવ ગયા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કપિલ મિશ્રાએ આ ફરિયાદ દિલ્હી પોલીસ કમિશ્નરને મેઈલ કર્યો છે. તેમણે કમિશ્નરને ત્રણ વિષયો પર તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.

  1. બેદરકારીના કારણે મોત
  2. જાહેરાતમાં ભ્રષ્ટાચાર
  3. પીડિતોને વળતર

મેઈલ પર કરવામાં આવેલી ફરિયાદમાં હિંદુ ઈકોસિસ્ટમાં ફાઉન્ડર જણાવતા કપિલ મિશ્રાએ કહ્યું કે દિલ્હી સીએમની બેદરકારીના કારણે શહેરની હૉસ્પિટલમાં અનેક લોકોના જીવ ગયા. તેમણે કેજરીવાલ પર એ આરોપ પણ લગાવ્યો કે જયપુર ગોલ્ડન જેવી હૉસ્પિટલ જ્યાં ઓક્સિજનની ખરેખર જરુર હતી, ત્યાં ઓક્સિજન ન આપીને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું, જે અપરાધિક બેદરકારી છે.

કપિલ મિશ્રાએ ફરિયાદમાં કહ્યું કે આઈનોક્સ અને જયપુર ગોલ્ડન હૉસ્પિટલ, બત્રા હૉસ્પિટલ અને ગંગારામ દ્વારા હાઈકોર્ટમાં આપેલુ નિવેદન સાફ છે કે ઓક્સિજન સપ્લાય દિલ્લી સરકારના ખોટા આદેશ અને અપરાધિક બેદરકારીના કારણે બાધિત થયા હતા.

આ પણ વાંચો: Rajkot: શાપરમાં ઓક્સિજન સિલિન્ડર લેવા આવનારને પોલીસનો ટેકો, મંડપ-પાણીની કરી વ્યવસ્થા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">