જાણો દેશમાં કોરોના વેક્સિન સ્પુતનિક Vને આવવામાં શા માટે થઈ રહ્યો છે વિલંબ ?

વેક્સિન ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં (International Medical Journal) પ્રકાશિત ગામાલિયા સેન્ટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, સ્પુતનિક V કોરોના વેક્સિન કોરોના વેરિઅન્ટ (Corona Variant) સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે, જેના કારણે તેની માગ વધી છે.

જાણો દેશમાં કોરોના વેક્સિન સ્પુતનિક Vને આવવામાં શા માટે થઈ રહ્યો છે વિલંબ ?
Corona Vaccine Sputnik V
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:40 PM

સ્પુતનિક V ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ભારતને સ્પુતનિક V (Sputnik V) વેક્સિન ઓગસ્ટ સુધીમાં મળી જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે રસીના ઉત્પાદનમાં વધારો થવાને કારણે રસીની ડિલિવરીમાં સમય લાગી રહ્યો છે. આ સ્થિતિમાં ટીમ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રસીનું ઉત્પાદન વધવાના કારણે ડિલિવરીમાં (Delivery) વિલંબનો મુદ્દો ઓગસ્ટ સુધીમાં ઉકેલાઈ જશે.

ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં (Indian Medical Journal) પ્રકાશિત થયેલા ગામાલિયા સેન્ટરના રિચર્સ અનુસાર, સ્પુતનિક V રસી કોરોના વેરિઅન્ટ (Corona Variant) સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત ડેલ્ટા વેરિએન્ટ્સ સામે અસરાકર સાબિત થઈ રહી છે.

ઉપરાંત અન્ય રસીઓની સરખામણીમાં તેની કોઈ ગંભીર આડઅસર હોય તેવું લાગતું નથી, જેથી આ વેક્સિનની માગ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સ્પુતનિક V ઘણા દેશોમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો એક ભાગ બની ગયો છે. ઉપરાંત, સ્પુતનિક V દ્વારા આર્જેન્ટિના અને મેક્સિકોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારતમાં સપ્ટેમ્બરથી ઉત્પાદન સંપૂર્ણપણે શરૂ થવાની શક્યતા

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું હતું કે, ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V નું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે શરૂ થાય તેવી શક્યતા છે. RDIF એ આશા વ્યક્ત કરી હતી કે, ભારત સ્પુતનિક V કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, (Serum Institute of India) ગ્લેન્ડ ફાર્મા, હેટેરો બાયોફાર્મા, પેનાસીયા બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિર્ચો બાયોટેક અને મોરેપેન લેબોરેટરીઝ મળીને ઉત્યાદન કરશે.

ભારતમાં ઓગસ્ટના અંત સુધીમાં ડિલિવરી થઈ શકે છે

મળતા અહેવાલ મુજબ, ભારતમાં સ્પુતનિક Vની ડિલિવરી ઓગસ્ટના (August) અંત સુધીમાં થશે તેવી સંભાવના છે. અગાઉ ડો. રેડ્ડીઝે જણાવ્યું હતું કે, રશિયામાં કોરોનાના વધતા કેસોને કારણે સ્પુતનિક V રસીમાં (Vaccine) વિલંબ થઈ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સ્પુતનિક V ના ઉત્પાદન માટે ડો. રેડ્ડી લેબોરેટરીઝે  RDIF સાથે કરાર કર્યો હતો.

આ પણ વાંચો: Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત

આ પણ વાંચો: Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">