Corona Update : દેશભરમાં નોંધાયા 60, 753 કેસો, 1647 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં Corona વાયરસની બીજી લહેરની અસર ઘટી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના ચેપના 60,753 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,647 લોકોનાં મૃત્યુ થયા છે.

Corona Update :  દેશભરમાં નોંધાયા 60, 753 કેસો, 1647 લોકોએ જીવ ગુમાવ્યો
દેશભરમાં નોંધાયા 60, 753 કેસો, 1647 લોકોએ જીવ ગુમાવ્યો
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 5:32 PM

દેશમાં Corona વાયરસની બીજી લહેરની અસર ઘટી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના ચેપના 60,753 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,647 લોકોનાં મૃત્યુ થયા છે.  દેશમાં અત્યાર સુધીમાં Corona ના કુલ 2,98,23,546 કેસ નોંધાયા છે, જ્યારે આ ચેપથી 3,85,137 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દેશભરમાં કોરોના કુલ 7,60,019 સક્રિય કેસ

આરોગ્ય(Health) વિભાગના આંકડા મુજબ, દેશભરમાં કોરોના કુલ 7,60,019 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં, કુલ 2,86,78,390 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે સમગ્ર દેશમાં 27,23,88,783 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિકવરી દર 96.16 ટકા છે.

કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ, વધુ 1,647 લોકોના મૃત્યુના કારણે મૃત્યુઆંક વધીને 3,85,137 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 2.55 ટકા છે, જ્યારે કોવિડ -19 માંથી રાષ્ટ્રીય સ્તરે રિકવરી દર 96.16 ટકા છે.

સાપ્તાહિક ચેપ દર પણ 3.58 ટકા

મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે કુલ 19,02,009 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 38,92,07,637 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચેપનો દૈનિક દર 2.98 ટકા નોંધાયો હતો. તે સતત 12 માં દિવસે પાંચ ટકાથી ઓછો છે. સાપ્તાહિક ચેપ દર પણ 3.58 ટકા પર આવી ગયો છે.

મૃત્યુ દર 1.29 ટકા

મળતી માહિતી પ્રમાણે, સતત 37 મા દિવસે ચેપ લાગવાના નવા કેસો કરતા રિકવર થતા લોકોની સંખ્યા વધુ છે. આ રોગમાંથી સાજા થતાં દર્દીઓની સંખ્યા વધીને 2,86,78,390 થઈ છે જ્યારે મૃત્યુ દર 1.29 ટકા છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં, એન્ટી કોવિડ -19 ના 27,23,88,783 ડોઝ આપવામાં આવ્યા છે.

ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ વટાવી ગઈ હતી. તે જ સમયે કોરોના ચેપના કુલ કેસો 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ વટાવી હતી

જ્યારે કોરોના કેસની સંખ્યા 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગઇ હતી.દેશમાં કોરોનાના કેસો 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયા અને 4 મેના રોજ બે કરોડને વટાવી ગયા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">