કાશ્મીર પર વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કરતા અનુરાગ ઠાકુર NYT પર ભડક્યા, કહ્યું ભારત વિરુદ્ધ થઈ રહ્યો છે પ્રચાર

ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક લેખમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કર્યો છે. જેને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગુસ્સે થયા છે.

કાશ્મીર પર વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કરતા અનુરાગ ઠાકુર NYT પર ભડક્યા, કહ્યું ભારત વિરુદ્ધ થઈ રહ્યો છે પ્રચાર
Anurag Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 3:06 PM

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા પર પ્રકાશિત થયેલા એક લેખ માટે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ને ઠપકો આપ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ લેખને તોફાની અને કાલ્પનિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ એ ભારત વિશે કંઈપણ પ્રકાશિત કરતી વખતે તટસ્થતાના તમામ દાવાઓ લાંબા સમય પહેલા છોડી ચૂક્યા છે.

PM વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે

ટ્વીટ કરીને, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા પર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’નો કહેવાતો અભિપ્રાય ભારત અને તેની લોકશાહી વિશે પ્રચાર ફેલાવવાનો એક તોફાની અને કાલ્પનિક માર્ગ છે. તેમણે વધુમાં કહ્યું કે “ધ ન્યૂયોર્ક ટાઈમ્સ” અને કેટલાક અન્ય વિદેશી મીડિયા ભારત અને આપણા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આવું જૂઠ લાંબો સમય ચાલી શકતું નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઠાકુરે કહ્યું કે, ભારતમાં લોકશાહી છે અને આપણે ઘણા પરિપક્વ છીએ અને આપણે આવા એજન્ડા-સંચાલિત મીડિયા પાસેથી લોકશાહીનું વ્યાકરણ શીખવાની જરૂર નથી. કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિરુદ્ધ એનવાયટી દ્વારા ફેલાવવામાં આવેલ આ જુઠ્ઠાણું નિંદનીય છે. ભારતની જનતા આવી માનસિકતાને આ ધરતી પર પોતાનો એજન્ડા ચલાવવા દેશે નહીં.

 ન્યૂયોર્ક ટાઈમ્સની કાઢી ઝાંટકણી

ખરેખર, ન્યૂયોર્ક ટાઈમ્સના ઓપિનિયન પીસ કોલમાં એક વિવાદાસ્પદ લેખ પ્રકાશિત થયો હતો. જેમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે કેન્દ્ર સરકારના વલણ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ટ્વિટમાં અનુરાગે લખ્યું કે, ‘કેટલાક વિદેશી મીડિયા ભારત અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાંબા સમયથી આપણા લોકતંત્ર અને બહુમતીવાદી સમાજ વિશે જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

તેમણે આગળ લખ્યું, ‘ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અન્ય મૂળભૂત અધિકારોની જેમ પવિત્ર છે. ભારતમાં લોકશાહી અને આપણે લોકો ખૂબ જ પરિપક્વ છીએ. આવા એજન્ડા સંચાલિત મીડિયા પાસેથી આપણે લોકશાહીનું વ્યાકરણ શીખવાની જરૂર નથી. કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિરુદ્ધ એનવાયટી દ્વારા ફેલાવવામાં આવેલું જુઠ્ઠાણું નિંદનીય છે. ભારતીયો આવી માનસિકતાને ભારતની ધરતી પર પોતાનો નિર્ણાયક એજન્ડા ચલાવવા દેશે નહીં.

કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિવાદ સ્પદ લેખ પ્રકાશિત કરયો

ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક લેખમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કર્યો છે. તેમાં ઉમેર્યું હતું કે, “જો મોદી માહિતી નિયંત્રણના કાશ્મીર મોડલને દેશના અન્ય ભાગોમાં રજૂ કરવામાં સફળ થાય છે, તો તે માત્ર પ્રેસની સ્વતંત્રતા જ નહીં, પરંતુ ભારતીય લોકશાહીને પણ જોખમમાં મૂકશે.”

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">