રામ મંદિરની થીમ પર ઘરે બેઠા ખરીદો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો શું છે કિંમત અને ક્યાંથી ખરીદશો

જે લોકો રામ મંદિર દર્શને જાય છે તેઓ ત્યાંથી રામ મંદિરનો પ્રસાદ, સરયૂનું પાણી જેવી ખાસ વસ્તુઓ સાથે લઈને આવે છે તેમજ જે લોકો અયોધ્યા નથી જઈ શકતા તેઓ ઓનલાઈન પ્રસાદ મંગાવે છે. ત્યારે આ દરમિયાન, સરકારે જાહેર વેચાણ માટે 50 ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે.

રામ મંદિરની થીમ પર ઘરે બેઠા ખરીદો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો શું છે કિંમત અને ક્યાંથી ખરીદશો
Colorful silver coin on the theme of Ayodhya Ram temple
Follow Us:
| Updated on: Apr 14, 2024 | 1:45 PM

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં રામ લલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, તેમાં પણ હવે રામનવમી નજીક છે ત્યારે આ દરમિયાન ભક્તોનું અયોધ્યા રામ મંદિરમાં ઘોડાપૂર ઉમટી પડશે. ત્યારે આ ખાસ પર્વને લઈને જોરશોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે લોકો રામ મંદિર દર્શને જાય છે તેઓ ત્યાંથી રામ મંદિરનો પ્રસાદ, સરયૂનું પાણી જેવી ખાસ વસ્તુઓ સાથે લઈને આવે છે તેમજ જે લોકો અયોધ્યા નથી જઈ શકતા તેઓ ઓનલાઈન પ્રસાદ મંગાવે છે. ત્યારે આ દરમિયાન, સરકારે જાહેર વેચાણ માટે 50 ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે.

શું છે આ ચાંદીના સિક્કાની કિમંત?

જાહેર વેચાણ માટે બહાર પાડવામાં આવેલ આ ચાંદીના રંગીન સિક્કાની કિંમત રૂ 5860/- છે. તેમજ તેનું વજન 50 ગ્રામ છે અને તે 999 શુદ્ધ ચાંદીનો બનાવામાં આવેલ છે. તે SPMCILI વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. આ માટે સરકારે ઓનલાઈન વેબસાઈટ પણ બહાર પાડી છે.

કેવી રીતે ખરીદશો રામ મંદિરના સ્મારકનો સિક્કો?

ભગવાન રામલલા અને અયોધ્યામાં બનેલા રામ મંદિરના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ આ સિક્કાને લઈને ખુબ જ ચર્ચા ચાલી રહી છે. આ સિક્કાને ખરીદીને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો. આ સિક્કો ખરીદવા માટે તમારે સરકારની સત્તાવાર વેબસાઇટ https://www.indiagovtmint.in/souvenir-coins/ પર જવું પડશે. આ સાઇટ પર દર્શાવેલ પ્રક્રિયા પૂરી કરીને તમે રામલલા અને રામ મંદિરનો આ ચાંદીનો સિક્કો ખરીદી શકો છો.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

સિક્કા પર બાજુ રામલલ્લા તો બીજી બાજુ અયોધ્યા મંદિર

આ સિક્કામાં એક તરફ ગર્ભગૃહમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિમ છે અને બીજી બાજુ રામ મંદિરની આકૃતિ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલાની મૂર્તિ ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરૂપની છે. આ મૂર્તિ શિલ્પકાર અરુણ યોગી રાજ દ્વારા બનાવવામાં આવી છે. આ સિક્કાને ખરીદીને તમારા ઘરમાં પૂજા સ્થાન પર રાખી શકાય છે. આ સિવાય તમારા નજીકના લોકોને ગિફ્ટ આપવા માટે પણ આ સિક્કો ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">