સીએમ શિવરાજ સિંહે કહ્યું: મધ્યપ્રદેશમાં પ્રેમ તો ચાલશે, પરંતુ જેહાદ નહીં ચલાવી લેવામાં આવે

મધ્યપ્રદેશ વિધાનસભામાંથી પસાર થયેલ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ 2021 બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે એમપીમાં પ્રેમ ચાલશે, જેહાદ નહીં.

સીએમ શિવરાજ સિંહે કહ્યું: મધ્યપ્રદેશમાં પ્રેમ તો ચાલશે, પરંતુ જેહાદ નહીં ચલાવી લેવામાં આવે
શિવરાજ સિંહ ચૌહાણ, મુખ્યપ્રધાન, મધ્યપ્રદેશ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 10, 2021 | 3:21 PM

મધ્યપ્રદેશમાં ફરજિયાત કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા બાદ બીજા દિવસે મંગળવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં પ્રેમ તો ચાલી શકે છે, પરંતુ જેહાદ કોઈ પણ કિંમતે નહીં ચલાવી લેવામાં.

શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં કહ્યું કે અમે સોમવારે વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતાનું બિલ પસાર કર્યું છે. જો કોઈ વ્યક્તિ ખોટા ઇરાદાઓ, ભય અને પ્રલોભન દ્વારા દીકરીઓનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, તો હું તે વ્યક્તિને આખી જીંદગી જેલમાં મોકલીશ.

તેમણે કહ્યું કે હવે મધ્યપ્રદેશની ધરતી પર પ્રેમ તો ચાલી શકે છે, પરંતુ જેહાદ કોઈ પણ કિંમતે નહીં ચાલે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નોંધપાત્ર વાત એ છે કે વિધાનસભામાંથી પસાર થયેલ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ 2021, કોઈ કપટી રીતથી લગ્નમાં ધર્મપરિવર્તન કરવા પર વધુમાં વધુ 10 વર્ષ કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યમાં વધી રહેલા કોરોના અને તેમાં વધુ પ્રભાવિત ઇન્દોર જિલ્લા વિષે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં ત્યાં વાયરસનું બ્રિટિશનું સ્વરુઓ છ લોકોમાં મળ્યું છે. ચૌહાણે જણાવ્યું હતું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ચેપ વ્યાપક છે. ઈન્દોર, મધ્યપ્રદેશની વ્યાપારી રાજધાની છે, તે ખાસ કરીને મુંબઇ સાથે સંકળાયેલું છે. તેથી હું તમને ડરાવી રહ્યો નથી. પણ હું જરા ચિંતિત છું.

મુખ્યમંત્રીએ ઈન્દોરના લોકોને માસ્ક પહેરવા અને મહામારી વધુ ન થાય તે માટેના તમામ સૂચનોનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું ઈચ્છતો નથી કે ઈન્દોરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને મંજૂરી આપવામાં આવે. ચૌહાણે શહેરના સર્વોચ્ચ ક્ષેત્રના માધવ સૃષ્ટિ ચમેલી દેવી અગ્રવાલ મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા સુરેશ સોની પણ હાજર હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">