UPSCની પરીક્ષા પાસ કરીને IAS કે IPS બનવા માગો છો તો તૈયાર થઈ જાઓ, જાણો ક્યારે બહાર પડશે પરીક્ષાની જાહેરાત?

UPSC દર વર્ષે પરીક્ષાનું આયોજન કરે છે. આ વર્ષે પણ 12 ફેબ્રુઆરીના રોજ યુપીએસસી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવશે. વર્ષ 2020 માટે યુપીએસસીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા દેશમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફોરેસ્ટ સેવાની પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

UPSCની પરીક્ષા પાસ કરીને IAS કે IPS બનવા માગો છો તો તૈયાર થઈ જાઓ, જાણો ક્યારે બહાર પડશે પરીક્ષાની જાહેરાત?
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 2:20 PM

UPSC દર વર્ષે પરીક્ષાનું આયોજન કરે છે. આ વર્ષે પણ 12 ફેબ્રુઆરીના રોજ યુપીએસસી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવશે. વર્ષ 2020 માટે યુપીએસસીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા દેશમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફોરેસ્ટ સેવાની પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો :  દિલ્હી ચૂંટણી : કેજરીવાલને ‘આતંકવાદી’ કહ્યાં તો ચૂંટણી પંચે ભાજપના નેતા પર કરી કાર્યવાહી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ 12 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ સુધી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે. પ્રીલીમ્સ પરીક્ષાનું આયોજન 31 મેના રોજ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો પ્રીલીમ્સ પરીક્ષા પાસ કરશે તેઓને બાદમાં મેઈન્સ પરીક્ષા આપવાની રહેશે. મેઈન્સ પરીક્ષા બાદ ઈન્ટરવ્યુના આધારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુપીએસસીની પરીક્ષા પાસ કરવી તે વિદ્યાર્થીઓનું લક્ષ્ય હોય છે. દેશમાંથી લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે. ઉલ્લેખનીય છે કે મેઈન્સ પરીક્ષા 1750 માર્કસની જ્યારે ઈન્ટરવ્યુ 275 માર્કસનું હોય છે. પ્રીલીમ્સ પરીક્ષા લેખિત હોતી નથી. પ્રીલીમ્સમાં પેપર વૈકલ્પિક હોય છે.

કઈ વેબસાઈટ પર મેળવી શકાશે માહિતી?

ભારત સરકારની upsc.gov.in વેબસાઈટ પર જઈને આ પરીક્ષા અંગે તમામ માહિતી ઉમેદવારો મેળવી શકશે. પરીક્ષાના ફોર્મ પણ આ વેબસાઈટ પર જ ભરી શકાશે. આમ ઉમેદવારોએ વધુ વિગતો માટે આ વેબસાઈટ જોતા રહેવું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">