AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યાં સુધી આરક્ષણ પર 50 ટકા મર્યાદા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યો બંધારણીય સુધારોને મદદ કરશે નહીં.

Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:33 AM
Share

Maharashtra: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે કેન્દ્રએ મરાઠા આરક્ષણને (maratha reservation) પુનઃ સ્થાપિત કરવા માટે અનામત પરની 50 ટકા મર્યાદા દૂર કરવી જોઈએ. મુખ્યમંત્રીએ લાઇવ વેબકાસ્ટમાં રાજ્યના લોકોને સંબોધતા કહ્યું હતું કે, આ પ્રકારની છૂટછાટ વગર રાજ્યોને તેમની પોતાની ઓબીસી (અન્ય પછાત વર્ગ) ની યાદી તૈયાર કરવામાં અને અનામત આપવામાં મદદ મળશે નહીં.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray)કહ્યું હતું કે જ્યારે હું જૂન મહિનામાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો, ત્યારે મેં તેમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કરી દીધી છે અને રાજ્યોને અનામત આપવાનો અધિકાર નથી, તેથી કેન્દ્ર સરકારે 50 ટકા આરક્ષણ મર્યાદા હળવા કરવાની પહેલ કરવી જોઈએ . હવે કેન્દ્રએ રાજ્યોને ઓબીસી યાદી તૈયાર કરવા માટે સત્તા આપી છે, પછી તેણે આરક્ષણ પર 50 ટકાની મર્યાદા હળવી કરવી જોઈએ. સાથે જ ઠાકરેએ કહ્યું કે મને આશા છે કે વડાપ્રધાન આ કરશે.

જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યાં સુધી આરક્ષણ પર 50 ટકાની મહત્તમ મર્યાદા છૂટ આપવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યો તેમના ઓબીસી યાદી તૈયાર કરવાની મંજૂરી આપતો બંધારણીય સુધારામાં મદદ કરશે નહીં અને મરાઠા આરક્ષણપુનઃ સ્થાપિત કરી શકાશે નહીં. સંજય રાઉતે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી સાથે સંસદમાં આ મુદ્દે અને વિકાસની ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું કે રાજ્યના જાહેર બાંધકામ વિભાગના મંત્રી અશોક ચવ્હાણ તમામ રાજકીય પક્ષોના નેતાઓને મરાઠા અનામત મુદ્દે શું સ્થિતિ છે તેની માહિતી આપવા માટે ડિજિટલ બેઠક કરશે. એમ પણ કહ્યું કે જ્યારે સંસદમાં બંધારણીય સુધારાનો મુદ્દો ઉઠશે, ત્યારે તેના પર ચર્ચાની માંગણી થશે.

આ પણ વાંચો : Income Tax Refund :કરદાતાઓ માટે સારા સમાચાર, આવકવેરા વિભાગે 45,896 કરોડ રૂપિયા રિફંડ જારી કર્યું, આ રીતે જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ

આ પણ વાંચો :Shravan-2021: ફટાફટ જાણી લો, શ્રાવણમાં કયા દ્રવ્યના અભિષેકથી મળશે સુખ, સમૃદ્ધિ અને સંપતિના આશિષ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">