CAT 2020નું પરિણામ જાહેર અમદાવાદના આર્યવર્તે મેળવ્યા 99.99 પર્સેન્ટાઈલ

CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે.

CAT 2020નું પરિણામ જાહેર અમદાવાદના આર્યવર્તે મેળવ્યા 99.99 પર્સેન્ટાઈલ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 4:23 PM

CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે. CAT-2020માં અમદાવાદના આર્યવ્રતે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યો છે. 99.99 ટકા પર્સેન્ટાઈલ સાથે આર્યવર્તે ભારતમાં 10મો અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈઆઈએમ ઈન્દોર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં  આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  CAT-2020ની પરીક્ષામાં ભારતમાંથી 9 વિદ્યાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સમગ્ર દેશમાંથી કુલ 2 લાખ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કારણે આ વખતે ગુજરાતમાંથી માત્ર 45 વિદ્યાર્થીઓ દ્વારા CAT-2020ની પરીક્ષા આપવામાં આવી હતી. જે આંકડો દર વર્ષ કરતા પ્રમાણમાં ઓછો છે.

આ પણ વાંચો: રાજકોટના લોધિકામાં BJPના અભિવાદન કાર્યક્રમમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">