AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજેટ 2019ની જાહેરાત બાદ Income taxમાં કોને રાહત અને કોના પર બોજો?

મોદી સરકાર 2.0નું બજેટ જાહેર થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી મોટી મોટી જાહેરાતો પણ કરી છે. મોદી સરકારે ખાસ કરીને વધુ કમાણી કરનારા લોકોને મોટો ઝટકો આપ્યો છે. હવે વર્ષે 2થી 5 કરોડ રૂપિયા કમાણી કરનારા લોકો પર 3 ટકા સરચાર્જ લાગશે અને સાથે જ 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવા પર […]

બજેટ 2019ની જાહેરાત બાદ Income taxમાં કોને રાહત અને કોના પર બોજો?
| Updated on: Jul 05, 2019 | 8:34 AM
Share

મોદી સરકાર 2.0નું બજેટ જાહેર થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી મોટી મોટી જાહેરાતો પણ કરી છે. મોદી સરકારે ખાસ કરીને વધુ કમાણી કરનારા લોકોને મોટો ઝટકો આપ્યો છે. હવે વર્ષે 2થી 5 કરોડ રૂપિયા કમાણી કરનારા લોકો પર 3 ટકા સરચાર્જ લાગશે અને સાથે જ 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવા પર 7 ટકા સરચાર્જ આપવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે કોઈ પણ વ્યક્તિ બૅંકમાંથી વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે રકમ ઉપાડશે તો તેની પર 2 ટકા TDS લગાવવામાં આવશે. તેથી વર્ષે 1 કરોડ રૂપિયાથી વધારે ઉપાડવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં કપાઈ જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈન્કમટેક્ષ રીટર્ન ભરતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે આધાર કાર્ડથી પણ લોકો તેમનું ઈન્કમટેક્ષ રીટર્ન ભરી શકશે. તેથી હવે ITR ભરવા માટે પાનકાર્ડની જરૂર રહેશે નહી.

[yop_poll id=”1″]

તે સિવાય બજેટમાં ખાસ મિડલ ક્લાસના લોકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદવા પર 1.5 લાખ રૂપિયાની છુટ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી છુટ કુલ 2 લાખ રૂપિયાથી વધારીને 3.5 લાખ રૂપિયા થઈ ગઈ છે. તે સિવાય 2.5 લાખ રૂપિયા સુધીની છુટ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર પણ આપવામાં આવશે.

બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં– http://bit.ly/2XIX4hb

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કર્યુ કે 400 કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. તેની હેઠળ દેશની 99 ટકા કંપનીઓ આવી જશે.

આ પણ વાંચો: BUDGET 2019: નિર્મલા સિતારમણ અગાઉ 49 વર્ષ પહેલા આ મહિલા પ્રધાને દેશનું બજેટ રજૂ કર્યું હતું

ઈ-વાહનો પર GSTને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. તેની સાથે જ સ્ટાર્ટઅપ માટે મોટી છુટની જાહેરાત છે. સ્ટાર્ટઅપના ફંડ માટેની કોઈ IT તપાસ કરવામાં આવશે નહી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">