Breaking News: સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શપથ લેવડાવ્યા હતા.

Breaking News: સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ
CM Siddaramaiah
Follow Us:
| Updated on: May 20, 2023 | 1:25 PM

કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શપથ લેવડાવ્યા હતા.

જી પરમેશ્વરાએ મંત્રી તરીકે શપથ લીધા

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પછી જી પરમેશ્વરે મંત્રી તરીકે શપથ લીધા.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

એમ.બી. પાટીલે મંત્રી તરીકે શપથ લીધા

એમ.બી. પાટીલે પદના શપથ લીધા. તેઓ મજબૂત લિંગાયત નેતા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં સિંચાઈ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સિદ્ધારમૈયાની ખૂબ નજીક છે. ચૂંટણી પ્રચાર સમિતિના વડા હતા.

ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા સતીશ ફરી કેબિનેટમાં સામેલ થયા

સતીશ જરકીહોલીએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ KPCCના કાર્યકારી પ્રમુખ છે. પૂર્વ વન પર્યાવરણ મંત્રી નાયક સમુદાયમાંથી આવે છે. તેઓ ત્રણ વખત મંત્રી રહી ચૂક્યા છે. તેમની પાસે સુગર મિલ સહિત અનેક શાળાઓ છે. તેઓ 2008માં કોંગ્રેસમાં જોડાયા હતા.

ખડગેના પુત્ર પ્રિયાંકે મંત્રી પદના શપથ લીધા

ચિત્તપુરથી ત્રીજી વખત ધારાસભ્ય બનેલા પ્રિયાંકે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના પુત્ર છે. તેઓ 2016માં સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી હતા. 1998માં તેમણે વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ 38 વર્ષની વયે મંત્રી બન્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં 42 રેલીઓ કરી હતી, જે રાહુલ અને પ્રિયંકા કરતા વધુ હતી.

શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી

કોણે કોણે લીધા મંત્રી પદના શપથ?

કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય સતીશ જરકીહોલી, ડો.જી. પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
g clip-path="url(#clip0_868_265)">