Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી

PM નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. દેશ જે ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.

Breaking News: દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:09 PM

PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ​​એટલે કે 29 જુલાઈ 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. દેશ જે ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. તમે તેના પ્રતિનિધિ છો, મારા માટે ઓલ ઈન્ડિયા એજ્યુકેશન કોન્ફરન્સનો ભાગ બનવાની આ એક મહત્વપૂર્ણ તક છે.

કાર્યક્રમ 29મી જુલાઈથી 30મી જુલાઈ સુધી ચાલશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ત્રીજી વર્ષગાંઠના અવસરે, વડાપ્રધાન મોદીએ શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 માં અમલમાં આવી, બીજી 1986 માં આવી, જે 1992 માં સુધારવામાં આવી હતી. પ્રથમ NEP કોંગ્રેસના શાસન દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 29મી જુલાઈથી શરૂ થઈને 30મી જુલાઈ સુધી ચાલશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય મંડપમમાં કરવામાં આવ્યું છે.

Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા

ભારતના વિકાસને નવી દિશા મળશે

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ PM શ્રી યોજના હેઠળ બજેટનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. પીએમ આ પ્રસંગે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમ પુસ્તકોનું વિમોચન કર્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે વારાણસીમાં પહેલો શિક્ષા સમાગમ યોજાયો હતો.

આઝાદી પછી બહુભાષી શિક્ષણની કલ્પના કરવામાં આવી હતી. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ તેને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના જ્ઞાન પ્રવાહને આગળ વધારવા માટે કામ કરશે. તેનાથી ભારતના વિકાસને નવી દિશા મળશે.

પ્રાચીનતા અને આધુનિકતાના સંગમનો સંદેશ

શિક્ષણ માટે સંચાર જરૂરી છે. મને આનંદ છે કે આ કાર્યક્રમ દ્વારા અમે અમારી ચર્ચા અને વિચારની પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અખિલ ભારતીય શિક્ષણ પરિષદની આ યાત્રામાં એક સંદેશ છુપાયેલો છે. આ પ્રાચીનતા અને આધુનિકતાના સંગમનો સંદેશ છે. આપણે પ્રાચીન શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી બંનેમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચો : Jharkhand: બોકારોમાં મોહરમ પર મોટી દુર્ઘટના, 11,000 વોલ્ટના ઝટકાથી તાજિયામાં બ્લાસ્ટ, 4 લોકોના થયા મોત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, NEPમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ અને નવીનતા સુધીની દરેક બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. 3 થી 8 વર્ષના બાળકો માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં અમલમાં આવશે. દેશભરની CBSE શાળાઓમાં હવે અભ્યાસક્રમ સમાન રહેશે. હવે પુસ્તકો 22 ભારતીય ભાષાઓમાં હશે. ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી યુવાનો માતૃભાષામાં અભ્યાસ કરીને લાભ મેળવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">