AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી, જુઓ Video

દિલ્હીમાં જંતર મંતર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા -મુક્કી થઇ હોવાનો વિડિયો સામે આવ્યો છે.દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. બુધવારે (3 રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Breaking News : દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી, જુઓ  Video
Delhi Jantar Mantar Clash
| Updated on: May 04, 2023 | 12:02 AM
Share

દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા -મુક્કી થઇ હોવાનો વિડિયો સામે આવ્યો છે.દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. બુધવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.પહેલવાનો આરોપ છે કે વરસાદને કારણે પથારી મંગવવામાં આવી હતી. પોલીસે તેમને આવતા અટકાવ્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટાર ખેલાડી બજરંગ પુનિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે.

હડતાલ ફરી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે,  કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ ધરણા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે WFI પ્રમુખે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલયે આ મામલે એક કમિટી બનાવી હતી. પિકેટિંગ કરનારા ખેલાડીઓનું કહેવું છે કે કમિટી બન્યા બાદ પણ આ મામલે હજુ સુધી કંઈ થયું નથી, તેથી આ લોકો ફરીથી ધરણા પર બેઠા છે. આ તમામ આંદોલનકર્તા પહેલવાનો, બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વહેલી તકે FIRની માંગ કરી રહ્યા છે.

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કહ્યું છે કે તે ધરણાસ્થળેથી હટશે નહીં. મીડિયા સાથે વાત કરતા બજરંગે કહ્યું કે દિલ્હી પોલીસ તેની સાથે જે રીતે વર્તન કરી રહી છે તે ખોટું છે. જંતર-મંતર પર રાત્રે પ્રદર્શનની મંજૂરી નથી. પરંતુ ખેલાડીઓએ આ માટે પરવાનગી માંગી હતી, જે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. બજરંગે કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે.

આ પણ વાંચો : ભારતીય એરલાઇન્સ ઉદ્યોગના સંકટની સ્ટોરી, ત્રણ બરબાદ ચોથીનો TATAએ કર્યો બેડો પાર

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">