લોકસભા ચૂંટણી 2019: ભાજપનું સંકલ્પ પત્ર આજે થઈ શકે છે જાહેર, આ મોટી જાહેરાતો થઈ શકે?

લોકસભા ચૂંટણી પહેલા આખા દેશમાં રાજકારણ ગરમ છે. કોંગ્રેસે તેમનું ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે અને હવે આજે ભાજપ પણ તેમનું સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે. ભાજપ આજે તેમનું સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે. 5 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળની સિદ્ધિઓની સાથે સંકલ્પ પત્રમાં ખેડૂતો ,વેપારીઓ, યુવાનો અને રોજગારી માટે મોટી જાહેરાત થઈ શકે […]

લોકસભા ચૂંટણી 2019: ભાજપનું સંકલ્પ પત્ર આજે થઈ શકે છે જાહેર, આ મોટી જાહેરાતો થઈ શકે?
Follow Us:
| Updated on: Apr 08, 2019 | 2:42 AM

લોકસભા ચૂંટણી પહેલા આખા દેશમાં રાજકારણ ગરમ છે. કોંગ્રેસે તેમનું ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે અને હવે આજે ભાજપ પણ તેમનું સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.

ભાજપ આજે તેમનું સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે. 5 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળની સિદ્ધિઓની સાથે સંકલ્પ પત્રમાં ખેડૂતો ,વેપારીઓ, યુવાનો અને રોજગારી માટે મોટી જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે. આ સંકલ્પ પત્ર દ્વારા ભાજપ દરેક વર્ગ સુધી પોંહચવાના પ્રયત્ન કરશે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવાનો અને મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર આપવામાં આવી શકે છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

5 વર્ષની પ્રગતિ અને સરકારની સિદ્ધિઓનો આપશે રિપોર્ટ

છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અને અલગ- અલગ ક્ષેત્રમાં કરેલા લોકકલ્યાણકારી કામોની જાણકારી પણ ભાજપના સંકલ્પ પત્રમાં હોય શકે છે. સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે ભાર મુકવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા પર પણ મોદી સરકારની નીતિઓનો ઉલ્લેખ હશે. સંકલ્પ પત્ર દ્વારા ભાજપ ફરી એકવાર દેશને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરશે કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે મોદી સરકાર ખુબ તૈયાર છે.

ખેડૂતો અને રોજગારીના મુદ્દે પર ભાર મુકી શકે

સંકલ્પ પત્રમાં ખેડૂતો અને યુવાનોથી જોડાયેલા વિષયોનો ઉલ્લેખ થઈ શકે છે. રોજગારીની તકો માટે એક નવી રૂપરેખા પણ રજૂ કરી શકે છે. કોંગ્રેસે તેમના ઘોષણાપત્રમાં ગરીબોને આર્થિક મદદ આપવા સંબંધિત ન્યાય યોજનાનો વાયદો કર્યો છે. તેના જવાબમાં ભાજપ તેમના સંકલ્પ પત્રને વધારે ધારદાર બનાવી શકે છે. તેમાં સામાન્ય વર્ગના ગરીબોને 10 % અનામત આપવાનું પ્રથમ પગલું પણ ભરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">