Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર ભાજપે વિરોધ પક્ષોને ઘેર્યા, કહ્યું- રાહુલ, નીતિશ અને તેજસ્વીનું મૌન ચોંકાવનારું છે

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે પણ હોબાળો ચાલુ છે. ઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા બદલ ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી છે. તેમણે કહ્યું કે તે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવું છે. તેથી તેને નાબૂદ કરવી જોઈએ. સવાલ એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દે બે દિવસથી મૌન કેમ છે?

ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર ભાજપે વિરોધ પક્ષોને ઘેર્યા, કહ્યું- રાહુલ, નીતિશ અને તેજસ્વીનું મૌન ચોંકાવનારું છે
Ravi Shankar PrasadImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 11:35 AM

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ જેવા વિરોધ પક્ષોના નેતાઓનું મૌન ચોંકાવનારું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે બોલવું જોઈએ.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે પણ હોબાળો ચાલુ છે. ઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા બદલ ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું.

Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, નિતેશ કુમાર અને તેજસ્વી યાદવ જેવા નેતાઓનું મૌન ચોંકાવનારું છે.

રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને આ મુદ્દે બોલવા કહ્યું હતું. તેમણે કહ્યું- રાહુલ ગાંધીજી, કૃપા કરીને આ મુદ્દે બોલો.

રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી છે. તેમણે કહ્યું કે તે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવું છે. તેથી તેને નાબૂદ કરવી જોઈએ. સવાલ એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દે બે દિવસથી મૌન કેમ છે?

બીજેપી નેતાએ કહ્યું કે સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી અને નીતિશ કુમાર કેમ ચૂપ છે ? ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી માત્ર હિન્દુ બની જાય છે. વોટબેંકની રાજનીતિ માટે વિપક્ષનું ગઠબંધન INDIA આવું કરી રહ્યું છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષ હિંદુ વિરોધી છે. ભારતની સંસ્કૃતિ અને વારસો શાશ્વત છે. તેમણે રામસેતુને લઈને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે સોનિયા ગાંધીએ રામને કાલ્પનિક ગણાવ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">