ભારતનું સૌથી મોટું આલિશાન જહાજ “જલેશ” અલંગમાં ભંગાણ માટે આવશે, શું છે જહાજની ખાસિયત જુઓ

દીવથી મુંબઈ અને મુંબઈથી દુબઈ ચાલતું ભારતનું સૌથી મોટું જહાજ. ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. આ ક્રૂઝનું નામ જલેશ છે. જલેશ ભારતનું સૌથી મોટું 14 માળનું લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શીપ છે. જેને ભાવનગરની શિપ બ્રેકર કંપની આર.કે. ઈન્ડસ્ટ્રીઝે રૂપિયા 11.65 લાખ ડૉલર ચૂકવીને ખરીદ્યુ છે. જેને અલંગમાં ડિસેમ્બર મહિનામાં તોડવામાં આવશે. પર્યટન સ્થળ દીવમાં દેશ વિદેશના […]

ભારતનું સૌથી મોટું આલિશાન જહાજ જલેશ અલંગમાં ભંગાણ માટે આવશે, શું છે જહાજની ખાસિયત જુઓ
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 5:23 PM

દીવથી મુંબઈ અને મુંબઈથી દુબઈ ચાલતું ભારતનું સૌથી મોટું જહાજ. ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. આ ક્રૂઝનું નામ જલેશ છે. જલેશ ભારતનું સૌથી મોટું 14 માળનું લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શીપ છે. જેને ભાવનગરની શિપ બ્રેકર કંપની આર.કે. ઈન્ડસ્ટ્રીઝે રૂપિયા 11.65 લાખ ડૉલર ચૂકવીને ખરીદ્યુ છે. જેને અલંગમાં ડિસેમ્બર મહિનામાં તોડવામાં આવશે. પર્યટન સ્થળ દીવમાં દેશ વિદેશના પર્યટકોને આકર્ષવા માટે કર્ણિકા લક્ઝુરિયસ ક્રુઝ શિપની માલિકી જલેશ ક્રુઝિસ કંપનીનું પેસેન્જર શીપ શરૂ કરવામાં આવ્યું હતું. આ જહાજ 1990માં બનાવવામાં આવેલું છે. તરતી જન્નતના હુલામણા નામથી ઓળખાતું “જલેશ ક્રૂઝ” 2014 પેસેન્જર અને 621 ક્રૂ મેમ્બરોની ક્ષમતા ધરાવે છે. આ જહાજને 12 માર્ચ 2020થી મુંબઈ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું હતું. આ જહાજની હરાજી મુંબઈ હાઇકોર્ટમાં પૂર્ણ થયા બાદ લંડનની એનકેડી મેરીટાઈમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી. હવે થોડા જ દિવસોમાં આ જહાજ અલંગ આવી પહોંચશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જુઓ આ જહાજનો આલીશાન વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">