અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ
વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુભારંભ પર તમામને શુભેચ્છાઓ!’ Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું […]
વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુભારંભ પર તમામને શુભેચ્છાઓ!’
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લખ્યું કે ભૂમિપૂજનના અવસર પર સમગ્ર દેશને શુભેચ્છાઓ, ભગવાન રામના આર્શીવાદ બધા પર રહે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોંગ્રેસ નેતા રણદીપ સુરેજવાલાએ પણ રામમંદિરના ભૂમિપૂજનની શુભકામનાઓ આવી.
રામાયણમાં રામનું પાત્ર નિભાવનારા અભિનેતા અરૂણ ગોવિલે લખ્યું કે ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે.
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યુ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]