અયોધ્યામાં રામમંદિર માટે આવી તમિલનાડુથી સોના-ચાંદીની 2 ઈંટ, તામિલમાં લખ્યું છે “જય શ્રીરામ”

રામ મંદિર ભૂમિ પૂજન માટે રામની નગરી અયોધ્યા સંપૂર્ણ પણે તૈયાર છે. રામનગરીમાં આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મહેમાન આવવાના શરૂ થઈ ગયા છે. આ મહેમાનોમાં અમુક સાધુ એવા છે કે જે પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી ઈંટ લઈને આવ્યા છે અને તેના પર તામિલ ભાષામાં લખવામાં આવ્યું છે “જય શ્રીરામ”. સોના ચાંદીની […]

અયોધ્યામાં રામમંદિર માટે આવી તમિલનાડુથી સોના-ચાંદીની 2 ઈંટ, તામિલમાં લખ્યું છે જય શ્રીરામ
http://tv9gujarati.in/ayodhya-ma-ram-m…che-jay-shir-ram/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 12:48 PM

રામ મંદિર ભૂમિ પૂજન માટે રામની નગરી અયોધ્યા સંપૂર્ણ પણે તૈયાર છે. રામનગરીમાં આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મહેમાન આવવાના શરૂ થઈ ગયા છે. આ મહેમાનોમાં અમુક સાધુ એવા છે કે જે પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી ઈંટ લઈને આવ્યા છે અને તેના પર તામિલ ભાષામાં લખવામાં આવ્યું છે “જય શ્રીરામ”. સોના ચાંદીની આ ઈંટોને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને દાન કરી દેવામાં આવશે.એજન્સી એએનઆઈનાં જણાવ્યા પ્રમાણે, તમિલનાડુનાં સાધુ સોના અને ચાંદીથી બનેલી ઈંટ સાથે લાવ્યા છે.

સંત મન્નારગુડી જિયારસ્વામીનાં જણાવ્યા અનુસાર અમે સોના અને ચાંદીનીં ઈંટને અયોધ્યામાં ભગવાન રામનાં ભવ્ય મંદિર બનાવવાનાં ઉદ્દેશ્યથી દાન કરવા માટે લાવ્યા છે.આ માટે તામિલનાડુનાં લોકો પાસેથી દામ એકત્ર કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે અમે હવે ટ્રસ્ટ પર છોડી દીધું છે કે તેનો વપરાશ ક્યાં કરવો. અમારો એક માત્ર ધ્યેય એ છે કે કોઈ પણ રીતે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે. સોનાની ઈંટનું વજન 5 કિલો અને ચાંદીની ઈંટનું વજન 20 કિલો છે.

જણાવવું રહ્યું કે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમિલનાડુનાં વિવિધ જીલ્લાઓમાંથી લોકો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે પાંચ ઓગસ્ટે રામ મંદિર શિલાન્યાસ કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">