Gujarati NewsNationalAyodhya case sc reserves order to conduct closed door proceedings today on mediation panel report
VIDEO: અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી બાદ આજે હવે આગળ શું થશે?
ગઈકાલે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસ સુનાવણી થઈ. સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જો કે આજે અયોધ્યા વિવાદ કેસમાં મધ્યસ્થીના રિપોર્ટ પર ચર્ચા કરાશે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર […]
Follow us on
ગઈકાલે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસ સુનાવણી થઈ. સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જો કે આજે અયોધ્યા વિવાદ કેસમાં મધ્યસ્થીના રિપોર્ટ પર ચર્ચા કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ ચર્ચા કરશે. જેમાં વકીલો અને પક્ષકારોને સામેલ કરવામાં નહીં આવે. પરંતુ મધ્યસ્થીના સભ્ય અને અધ્યક્ષને ચર્ચામાં સ્થાન મળે તેવી શક્યતા છે. ન્યાયાધીશોની આ ચર્ચામાં સુન્ની વકફ બોર્ડ દ્વારા દાવો પાછો ખેંચવાનો મુદ્દો પણ સામેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો