VIDEO: અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી બાદ આજે હવે આગળ શું થશે?

|

Oct 17, 2019 | 9:46 AM

ગઈકાલે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસ સુનાવણી થઈ. સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જો કે આજે અયોધ્યા વિવાદ કેસમાં મધ્યસ્થીના રિપોર્ટ પર ચર્ચા કરાશે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર […]

VIDEO: અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી બાદ આજે હવે આગળ શું થશે?

Follow us on

ગઈકાલે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસ સુનાવણી થઈ. સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જો કે આજે અયોધ્યા વિવાદ કેસમાં મધ્યસ્થીના રિપોર્ટ પર ચર્ચા કરાશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ ચર્ચા કરશે. જેમાં વકીલો અને પક્ષકારોને સામેલ કરવામાં નહીં આવે. પરંતુ મધ્યસ્થીના સભ્ય અને અધ્યક્ષને ચર્ચામાં સ્થાન મળે તેવી શક્યતા છે. ન્યાયાધીશોની આ ચર્ચામાં સુન્ની વકફ બોર્ડ દ્વારા દાવો પાછો ખેંચવાનો મુદ્દો પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:11 am, Thu, 17 October 19

Next Article