AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર વર્ષે આસામ માં કેમ આવે છે વિનાશક પૂર, તંત્રની બેદરકારી કે ભૌગોલિક કારણો- વાંચો

અસમમાં ચોમાસુ આવતા જ જળપ્રલય ની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં આવેલા ભયાનક પૂરમાં આ લખાય છે ત્યાં સુધીમાં 68 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 5.24 લાખથી વધુ લોકો પૂરથી બહુ બુરી રીતે પ્રભાવિત છે.

દર વર્ષે આસામ માં કેમ આવે છે વિનાશક પૂર, તંત્રની બેદરકારી કે ભૌગોલિક કારણો- વાંચો
| Updated on: Aug 06, 2026 | 3:48 PM
Share

દર વર્ષે, ચોમાસું આવતાની સાથે જ, આસામની એક સરખી તસવીરો સામે આવવા લાગે છે. પૂરના પાણીમાં ગરકાન ગામડાઓ, તૂટી ગયેલા રસ્તાઓ, પૂલો અને ભયજનક સ્તર વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી જે કાંઠા પર વસેલા તમામ ઘરોને પોતાની સાથે તાણી જઈ રહ્યુ હોય છે. જ્યારે પાણી ઓસરે છે તો પાછળ બચે છે માત્ર બર્બાદી અને બેઘર થયેલા લોકો, વિનાશની તસવીરો. વિસ્થાપિત થયેલા લોકોને તેમની જિંદગી ફરી શૂન્યથી શરૂ કરવાનો વારો આવે છે. આ ચોમાસામાં પણ આસામનું આ જ ચિત્ર સામે આવ્યુ છે, તેમાં કંઈ જ બદલાયુ નથી. અસમમાં પુરથી અત્યાર સુધીમાં 68 લોકોના મોત થયા છે. અસમના 5 જિલ્લામાં 5.24 લાખ થી વધુ લોકો બદ્દતર રીતે પૂરથી પ્રભાવિત છે.  ઉપરના વિસ્તારોમાં આડેધડ જંગલોના નિકંદન ને કારણે જમીનનું ધોવાણ વધ્યુ છે. વર્ષ 1950 માં બાંધવામાં આવેલા 300 થી વધુ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">