Breaking News: ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢના મેંધાપાલીમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ઓડિશાના બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માલગાડી ચુનાના પત્થરો લઈને જતી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Breaking News: ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢના મેંધાપાલીમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
Another train derails in Odisha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:41 AM

Odisha: ઓડિશાના બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માલગાડી ચુનાના પત્થરો લઈને જતી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હચમચાવી નાખનાર બાલાસોર ટ્રેન દુર્ઘટનાના દિવસો પછી, ઓડિશામાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે. ઘટના બારગઢ જિલ્લાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે બરગઢમાં લાઈમસ્ટોન લઈ જતી માલગાડીના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Breaking News: મહાભારતના ‘શકુની મામા’ ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બાલાસોરથી લગભગ 450 કિમી દૂર બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તે બારગઢમાં અકસ્માતનો શિકાર બની હતી જેમાં માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

દુર્ઘટના અંગે ઈસ્ટ કોસ્ટ રેલ્વેનું કહેવું છે કે બારગઢમાં મેંધાપલી પાસે એક ખાનગી સિમેન્ટ ફેક્ટરીમાંથી માલગાડીમાં માલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

આ માલગાડી ડુંગરીથી બારગઢ જઈ રહી હતી. માલસામાન ટ્રેનમાં ભરેલા કેન ખાનગી સિમેન્ટ કંપનીના છે, અને તે કંપની માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ ભારતીય રેલવેની માલિકીની રેલવે લાઇન નથી. તે બારગઢ સિમેન્ટ વર્કસની માલિકીની નેરોગેજ લાઇન છે. અકસ્માતના કારણે મુખ્ય લાઇનની કામગીરીને અસર થઇ નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">